|
બેકાબૂ મનની અવસ્થા કાંઈક આવી હોય છે;
તૃષ્ણા, કંપાવના અને અધૂરપ હોય છે;
અતૃપ્ત માનવીની અવસ્થા કાંઈક આવી હોય છે;
બેદરકાર, બેરાજગાર અને બેફામ વર્તન હોય છે.
- ડો. હીરા
બેકાબૂ મનની અવસ્થા કાંઈક આવી હોય છે;
તૃષ્ણા, કંપાવના અને અધૂરપ હોય છે;
અતૃપ્ત માનવીની અવસ્થા કાંઈક આવી હોય છે;
બેદરકાર, બેરાજગાર અને બેફામ વર્તન હોય છે.
- ડો. હીરા
|
|