|
જાગૃત થવું અને જાગૃતિમાં રહેવું અલગ છે,
ખુદમાં ડૂબવું અને પોતાને ભૂલવું અલગ છે,
પ્રાણને ત્યાગવા અને પ્રાણને છોડવા અલગ છે,
તૃપ્તિમાં જીવવું અને શાંતિમાં રહેવું અલગ છે.
- ડો. હીરા
જાગૃત થવું અને જાગૃતિમાં રહેવું અલગ છે,
ખુદમાં ડૂબવું અને પોતાને ભૂલવું અલગ છે,
પ્રાણને ત્યાગવા અને પ્રાણને છોડવા અલગ છે,
તૃપ્તિમાં જીવવું અને શાંતિમાં રહેવું અલગ છે.
- ડો. હીરા
|
|