|
સમજદારીની એ વાત છે કે પ્રભુ પાસે જઈએ;
વિશ્વાસની એ રીત છે કે એનું કહ્યું કરીએ;
બાકી ખાલી રંગરૂપ ના ખેલ છે, ઇચ્છાઓના પ્રદર્શન છે;
બાકી ખાલી પરાજય છે, બાકી ખાલી મૂર્ખતાની રીત છે.
- ડો. હીરા
સમજદારીની એ વાત છે કે પ્રભુ પાસે જઈએ;
વિશ્વાસની એ રીત છે કે એનું કહ્યું કરીએ;
બાકી ખાલી રંગરૂપ ના ખેલ છે, ઇચ્છાઓના પ્રદર્શન છે;
બાકી ખાલી પરાજય છે, બાકી ખાલી મૂર્ખતાની રીત છે.
- ડો. હીરા
|
|