Girnar - 2

Para Talks » Para and Spiritual places » Girnar - 2

Girnar - 2


Date: 08-Feb-2015

Increase Font Decrease Font
ગિરિરાજ પર્વત પર બિરાજમાન છે સંતોનો નિવાસ
ગિરિરાજ પર છે શિવ તત્ત્વનો રિવાજ
થાય છે સતત અહીં મંત્ર ને યંત્ર
થાય છે ત્રિમાંથી એકત્ર અહીં સહુ તો મંત્ર
પવિત્ર ભૂમિ તો છે આ લિંગ, પવિત્ર છે એનો તો શ્વાસ
અનંત સમયથી છે આ તો બિરાજમાન, અનંત તો છે આ અનંત
નાથોનું સ્થાન, ગુરુઓનું સ્થાન, પરમ પૂજ્ય પ્રભુનું સ્થાન
મોક્ષ માટે આવે છે અહીં તો સહુ, આશિષ મળે છે સહુને તો અહીં
ભક્તિથી આવે, શક્તિમાં મળે, કર્મથી રીઝવે, જ્ઞાનમાં નહાયે
ગુપ્ત ગુફાઓમાં રહે છે સંતો, જગતકલ્યાણ માટે રહે છે આ ભક્તો


- આ પરા દ્વારા વર્ણવેલ વિવિધ આધ્યાત્મિક ક્ષેત્રોના આંતરિક રહસ્યો છે.


Previous
Previous
Girnar - 1
Next
Next
Greece
First...1516...Last
ગિરિરાજ પર્વત પર બિરાજમાન છે સંતોનો નિવાસ ગિરિરાજ પર છે શિવ તત્ત્વનો રિવાજ થાય છે સતત અહીં મંત્ર ને યંત્ર થાય છે ત્રિમાંથી એકત્ર અહીં સહુ તો મંત્ર પવિત્ર ભૂમિ તો છે આ લિંગ, પવિત્ર છે એનો તો શ્વાસ અનંત સમયથી છે આ તો બિરાજમાન, અનંત તો છે આ અનંત નાથોનું સ્થાન, ગુરુઓનું સ્થાન, પરમ પૂજ્ય પ્રભુનું સ્થાન મોક્ષ માટે આવે છે અહીં તો સહુ, આશિષ મળે છે સહુને તો અહીં ભક્તિથી આવે, શક્તિમાં મળે, કર્મથી રીઝવે, જ્ઞાનમાં નહાયે ગુપ્ત ગુફાઓમાં રહે છે સંતો, જગતકલ્યાણ માટે રહે છે આ ભક્તો Girnar - 2 2015-02-08 https://myinnerkarma.org/spiritual_para/default.aspx?title=girnar-2

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org