Dvaita & Advaita - 2

Para Talks » Articles » Dvaita & Advaita - 2

Dvaita & Advaita - 2


Date: 23-Sep-2014

Increase Font Decrease Font
દ્વૈત એટલું જ સાચું છે, જેટલું અદ્વૈત;
માર્ગ બેઉ સાચા છે, જેટલું આ બ્રહ્માંડ સાચું છે.
ભક્તિ એટલી જ સાચી છે, જેટલું જ્ઞાન સાચું છે;
શિવ એટલો જ સાચો છે, જેટલું આ બ્રહ્માંડ સાચું છે.
ભાવ એટલા જ સાચા છે, જેટલા વિચાર, પરિભાષા સાચા છે;
આ સંસાર એટલો જ સાચો છે, જેટલી આ માયા સાચી છે.
કર્મ એટલાં જ સાચાં છે, જેટલો આ આત્મા સાચો છે;
પરમાનંદ એટલું સાચું છે, જેટલું પરમમાં મિલન સાચું છે.
ના દ્વૈત અદ્વૈતમાં કોઈ ભેદ છે, માર્ગ બેઉ છે ખતમ થવાના;
પછી શેની સોચમાં મતભેદ, હર કોઈ ચાહે તે પથ પર ચાલી શકે છે.


- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
Dvaita & Advaita - 1
Next
Next
Earth Magnetism and Positive-Negative Forces
First...3536...Last
દ્વૈત એટલું જ સાચું છે, જેટલું અદ્વૈત; માર્ગ બેઉ સાચા છે, જેટલું આ બ્રહ્માંડ સાચું છે. ભક્તિ એટલી જ સાચી છે, જેટલું જ્ઞાન સાચું છે; શિવ એટલો જ સાચો છે, જેટલું આ બ્રહ્માંડ સાચું છે. ભાવ એટલા જ સાચા છે, જેટલા વિચાર, પરિભાષા સાચા છે; આ સંસાર એટલો જ સાચો છે, જેટલી આ માયા સાચી છે. કર્મ એટલાં જ સાચાં છે, જેટલો આ આત્મા સાચો છે; પરમાનંદ એટલું સાચું છે, જેટલું પરમમાં મિલન સાચું છે. ના દ્વૈત અદ્વૈતમાં કોઈ ભેદ છે, માર્ગ બેઉ છે ખતમ થવાના; પછી શેની સોચમાં મતભેદ, હર કોઈ ચાહે તે પથ પર ચાલી શકે છે. Dvaita & Advaita - 2 2014-09-23 https://myinnerkarma.org/articles/default.aspx?title=dvaita-advaita-2

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org