Non Violence

Para Talks » Articles » Non Violence

Non Violence


Date: 25-Feb-2018

Increase Font Decrease Font
અહિંસાનો પથ જે કોઈ સમજે છે તે બીજાને ન કોઈ નુકસાન પહોંચાડે છે. હિંસાનો પથ કોઈ ઓળખે છે? જે બીજાને સતાવે છે તે હિંસા. અહિંસા અને હિંસા રાગદ્વેષથી થાય છે. અહિંસા અને હિંસા મનના વિચારોથી થાય છે. બંદૂકથી કોઈ હિંસક નથી બનતું અને જૈન થઈને કોઈ અહિંસક નથી થતું. હિંસા તો સહુકોઈ કરતું આવ્યું છે, એટલે જ
જન્મ-મરણના ફેરા તે ગણે છે. અહિંસા જ્યાં કોઈ કરે છે એને તો મોક્ષ પ્રાપ્ત થાય છે. વૈરાગ્યની ધરતી છે કાશ્મીર, ત્યાં હિંસા ટકી નથી શકતી. વિશ્વાસની આ ધરતી છે કશ્મીર, ત્યાં કોઈ આબાદ થયા વિના નથી રહી શકતું. વિચારો બદલવાની જરૂર હોય છે, ત્યાં કોઈ સંઘર્ષ નથી રહેતો. ઈરાદા નેક રાખવાની જરૂર છે, ત્યાં કોઈ ખાલી હાથે નથી રહેતું.


- આ પરા દ્વારા જણાવ્યા મુજબ આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓના વિષયો છે.


Previous
Previous
Never Say Never
Next
Next
Oneness
First...103104...Last
અહિંસાનો પથ જે કોઈ સમજે છે તે બીજાને ન કોઈ નુકસાન પહોંચાડે છે. હિંસાનો પથ કોઈ ઓળખે છે? જે બીજાને સતાવે છે તે હિંસા. અહિંસા અને હિંસા રાગદ્વેષથી થાય છે. અહિંસા અને હિંસા મનના વિચારોથી થાય છે. બંદૂકથી કોઈ હિંસક નથી બનતું અને જૈન થઈને કોઈ અહિંસક નથી થતું. હિંસા તો સહુકોઈ કરતું આવ્યું છે, એટલે જ જન્મ-મરણના ફેરા તે ગણે છે. અહિંસા જ્યાં કોઈ કરે છે એને તો મોક્ષ પ્રાપ્ત થાય છે. વૈરાગ્યની ધરતી છે કાશ્મીર, ત્યાં હિંસા ટકી નથી શકતી. વિશ્વાસની આ ધરતી છે કશ્મીર, ત્યાં કોઈ આબાદ થયા વિના નથી રહી શકતું. વિચારો બદલવાની જરૂર હોય છે, ત્યાં કોઈ સંઘર્ષ નથી રહેતો. ઈરાદા નેક રાખવાની જરૂર છે, ત્યાં કોઈ ખાલી હાથે નથી રહેતું. Non Violence 2018-02-25 https://myinnerkarma.org/articles/default.aspx?title=non-violence

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org