Bhajan No. 5519 | Date: 30-Dec-20172017-12-30આગ્રહ અને અનુગ્રહમાં ફરક શું છે એ તમને ખબર છે?/bhajan/?title=agraha-ane-anugrahamam-pharaka-shum-chhe-e-tamane-khabara-chheઆગ્રહ અને અનુગ્રહમાં ફરક શું છે એ તમને ખબર છે?

એક લોકોને એમની સહેમતી વગર કાર્ય કરાવે છે,

અને બીજું એમની સહેમતીમાં જ રમાડે છે.

એકમાં મનગમતી વાત નથી અને બીજામાં બદલવું નથી,

આ જ બે છે આજના જમાનાના મધુ-કૈટબ.

આગ્રહ કૈટબની જેમ કાટે છે પણ મનગમતું કાર્ય નથી,

અનુગ્રહ મધુ લાગે છે પણ છૂટતો નથી.


આગ્રહ અને અનુગ્રહમાં ફરક શું છે એ તમને ખબર છે?


Home » Bhajans » આગ્રહ અને અનુગ્રહમાં ફરક શું છે એ તમને ખબર છે?
  1. Home
  2. Bhajans
  3. આગ્રહ અને અનુગ્રહમાં ફરક શું છે એ તમને ખબર છે?

આગ્રહ અને અનુગ્રહમાં ફરક શું છે એ તમને ખબર છે?


View Original
Increase Font Decrease Font


આગ્રહ અને અનુગ્રહમાં ફરક શું છે એ તમને ખબર છે?

એક લોકોને એમની સહેમતી વગર કાર્ય કરાવે છે,

અને બીજું એમની સહેમતીમાં જ રમાડે છે.

એકમાં મનગમતી વાત નથી અને બીજામાં બદલવું નથી,

આ જ બે છે આજના જમાનાના મધુ-કૈટબ.

આગ્રહ કૈટબની જેમ કાટે છે પણ મનગમતું કાર્ય નથી,

અનુગ્રહ મધુ લાગે છે પણ છૂટતો નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


āgraha anē anugrahamāṁ pharaka śuṁ chē ē tamanē khabara chē?

ēka lōkōnē ēmanī sahēmatī vagara kārya karāvē chē,

anē bījuṁ ēmanī sahēmatīmāṁ ja ramāḍē chē.

ēkamāṁ managamatī vāta nathī anē bījāmāṁ badalavuṁ nathī,

ā ja bē chē ājanā jamānānā madhu-kaiṭaba.

āgraha kaiṭabanī jēma kāṭē chē paṇa managamatuṁ kārya nathī,

anugraha madhu lāgē chē paṇa chūṭatō nathī.

Previous
Previous Bhajan
મનગમતી વાતો કોઈને કેમ ન ગમે?
Next

Next Bhajan
હેતથી પ્રેમ થાય એવું કોણે કીધું?
 
Previous
Previous Gujarati Bhajan
મનગમતી વાતો કોઈને કેમ ન ગમે?
Next

Next Gujarati Bhajan
હેતથી પ્રેમ થાય એવું કોણે કીધું?
આગ્રહ અને અનુગ્રહમાં ફરક શું છે એ તમને ખબર છે?
First...15371538...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org