Bhajan No. 5501 | Date: 18-Jul-20212021-07-18આકાર નિરાકારથી પરે જવાનું છે/bhajan/?title=akara-nirakarathi-pare-javanum-chheઆકાર નિરાકારથી પરે જવાનું છે,

વિશ્વાસના આધારે ચાલવાનું છે.

પ્રેમ તો સહુને કરવાનો છે,

સહુમાં તો પ્રભુને જોવાના છે.

પરછાઈઓથી ઉપર ઊઠવાનું છે,

વીતેલા સમયથી આગળ વધવાનું છે.

જ્ઞાનમાં અભિમાન વીસરવાનું છે,

હૈયાંથી અજ્ઞાનતા કાઢવાની છે.

પરીક્ષા જીવનની જીતવાની છે,

અંતરના ઊંડાણમાં ઉતરવાનું છે.

જીવનમાં તો નિઃસ્વાર્થ રહેવાનું છે,

આજ્ઞાનું પાલન સદૈવ કરવાનું છે.

ધર્મમાં વિશાળતા રાખવાની છે,

કાયમ પોતાને ચકાસવાનો છે.

ધૈર્યતાથી દિલ ભરવાનું છે,

ઉદારતા મનમાં રાખવાની છે.

આવકાર પ્રભુનો સાંભળવાનો છે,

અંધકારથી બહાર આવવાનું છે.

વિકારો પર કાબૂ કરવાનો છે,

સ્મરણ સદા એ ઈશ્વરનું કરવાનું છે.

જીવનની એક પ્રીત બનાવવાની છે,

એ પ્રીતમાં આનંદ લેવાનો છે.

મુખડું સદા હસતું રાખવાનું છે,

દુઃખદર્દ લોકોના લૂછવાના છે.

અભ્યાસ સતત જીવનમાં તો કરવાનો છે,

આ જ ભક્તિમાં સદૈવ રમવાનું છે.


આકાર નિરાકારથી પરે જવાનું છે


Home » Bhajans » આકાર નિરાકારથી પરે જવાનું છે
  1. Home
  2. Bhajans
  3. આકાર નિરાકારથી પરે જવાનું છે

આકાર નિરાકારથી પરે જવાનું છે


View Original
Increase Font Decrease Font


આકાર નિરાકારથી પરે જવાનું છે,

વિશ્વાસના આધારે ચાલવાનું છે.

પ્રેમ તો સહુને કરવાનો છે,

સહુમાં તો પ્રભુને જોવાના છે.

પરછાઈઓથી ઉપર ઊઠવાનું છે,

વીતેલા સમયથી આગળ વધવાનું છે.

જ્ઞાનમાં અભિમાન વીસરવાનું છે,

હૈયાંથી અજ્ઞાનતા કાઢવાની છે.

પરીક્ષા જીવનની જીતવાની છે,

અંતરના ઊંડાણમાં ઉતરવાનું છે.

જીવનમાં તો નિઃસ્વાર્થ રહેવાનું છે,

આજ્ઞાનું પાલન સદૈવ કરવાનું છે.

ધર્મમાં વિશાળતા રાખવાની છે,

કાયમ પોતાને ચકાસવાનો છે.

ધૈર્યતાથી દિલ ભરવાનું છે,

ઉદારતા મનમાં રાખવાની છે.

આવકાર પ્રભુનો સાંભળવાનો છે,

અંધકારથી બહાર આવવાનું છે.

વિકારો પર કાબૂ કરવાનો છે,

સ્મરણ સદા એ ઈશ્વરનું કરવાનું છે.

જીવનની એક પ્રીત બનાવવાની છે,

એ પ્રીતમાં આનંદ લેવાનો છે.

મુખડું સદા હસતું રાખવાનું છે,

દુઃખદર્દ લોકોના લૂછવાના છે.

અભ્યાસ સતત જીવનમાં તો કરવાનો છે,

આ જ ભક્તિમાં સદૈવ રમવાનું છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ākāra nirākārathī parē javānuṁ chē,

viśvāsanā ādhārē cālavānuṁ chē.

prēma tō sahunē karavānō chē,

sahumāṁ tō prabhunē jōvānā chē.

parachāīōthī upara ūṭhavānuṁ chē,

vītēlā samayathī āgala vadhavānuṁ chē.

jñānamāṁ abhimāna vīsaravānuṁ chē,

haiyāṁthī ajñānatā kāḍhavānī chē.

parīkṣā jīvananī jītavānī chē,

aṁtaranā ūṁḍāṇamāṁ utaravānuṁ chē.

jīvanamāṁ tō niḥsvārtha rahēvānuṁ chē,

ājñānuṁ pālana sadaiva karavānuṁ chē.

dharmamāṁ viśālatā rākhavānī chē,

kāyama pōtānē cakāsavānō chē.

dhairyatāthī dila bharavānuṁ chē,

udāratā manamāṁ rākhavānī chē.

āvakāra prabhunō sāṁbhalavānō chē,

aṁdhakārathī bahāra āvavānuṁ chē.

vikārō para kābū karavānō chē,

smaraṇa sadā ē īśvaranuṁ karavānuṁ chē.

jīvananī ēka prīta banāvavānī chē,

ē prītamāṁ ānaṁda lēvānō chē.

mukhaḍuṁ sadā hasatuṁ rākhavānuṁ chē,

duḥkhadarda lōkōnā lūchavānā chē.

abhyāsa satata jīvanamāṁ tō karavānō chē,

ā ja bhaktimāṁ sadaiva ramavānuṁ chē.

Previous
Previous Bhajan
This body is not me, yet why do I consider it as I?
Next

Next Bhajan
સ્મશાનની યાત્રા જીવનમાં શરૂઆતથી થાય છે
 
Previous
Previous Gujarati Bhajan
જ્યાં પ્રેમના પ્રવાહની ગતિ સમજાતી નથી
Next

Next Gujarati Bhajan
સ્મશાનની યાત્રા જીવનમાં શરૂઆતથી થાય છે
આકાર નિરાકારથી પરે જવાનું છે
First...15191520...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org