Bhajan No. 5457 | Date: 10-Sep-20172017-09-10મારા વિચારો જ મને શાંતિ આપે છે/bhajan/?title=mara-vicharo-ja-mane-shanti-ape-chheમારા વિચારો જ મને શાંતિ આપે છે,

મારી જ ઇચ્છા મને તૃપ્તિ આપે છે,

એવું આ માનવી સમજે છે અને કરે છે,

પોતાની જ જાતને છેતરે છે.

અને પછી બીજાને પણ અનુકૂળ એવો બનાવે છે,

આવું જ આ જગમાં થાય છે અને થતું આવ્યું છે.

એવી જ આ ભ્રમણમાં ધનની પાછળ દોડે છે,

આવી જ આ સોચમાં એ ભ્રમિત થાય છે.

મનની ચંચળતા હરાય છે અને ભાવો ફેલાય છે,

જ્યારે પ્રભુનો સંગાથ મળે છે અને ઇચ્છાઓ તૃપ્ત થાય છે,

પ્રભુ વગર કાંઈ મળતું નથી, પ્રભુ વગર કાંઈ પમાતું નથી.


મારા વિચારો જ મને શાંતિ આપે છે


Home » Bhajans » મારા વિચારો જ મને શાંતિ આપે છે
  1. Home
  2. Bhajans
  3. મારા વિચારો જ મને શાંતિ આપે છે

મારા વિચારો જ મને શાંતિ આપે છે


View Original
Increase Font Decrease Font


મારા વિચારો જ મને શાંતિ આપે છે,

મારી જ ઇચ્છા મને તૃપ્તિ આપે છે,

એવું આ માનવી સમજે છે અને કરે છે,

પોતાની જ જાતને છેતરે છે.

અને પછી બીજાને પણ અનુકૂળ એવો બનાવે છે,

આવું જ આ જગમાં થાય છે અને થતું આવ્યું છે.

એવી જ આ ભ્રમણમાં ધનની પાછળ દોડે છે,

આવી જ આ સોચમાં એ ભ્રમિત થાય છે.

મનની ચંચળતા હરાય છે અને ભાવો ફેલાય છે,

જ્યારે પ્રભુનો સંગાથ મળે છે અને ઇચ્છાઓ તૃપ્ત થાય છે,

પ્રભુ વગર કાંઈ મળતું નથી, પ્રભુ વગર કાંઈ પમાતું નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


mārā vicārō ja manē śāṁti āpē chē,

mārī ja icchā manē tr̥pti āpē chē,

ēvuṁ ā mānavī samajē chē anē karē chē,

pōtānī ja jātanē chētarē chē.

anē pachī bījānē paṇa anukūla ēvō banāvē chē,

āvuṁ ja ā jagamāṁ thāya chē anē thatuṁ āvyuṁ chē.

ēvī ja ā bhramaṇamāṁ dhananī pāchala dōḍē chē,

āvī ja ā sōcamāṁ ē bhramita thāya chē.

mananī caṁcalatā harāya chē anē bhāvō phēlāya chē,

jyārē prabhunō saṁgātha malē chē anē icchāō tr̥pta thāya chē,

prabhu vagara kāṁī malatuṁ nathī, prabhu vagara kāṁī pamātuṁ nathī.

Previous
Previous Bhajan
ભાવોની પરિભાષા સમજાતી નથી
Next

Next Bhajan
સ્થિરતા પ્રદાન કરો પ્રભુ તમારામાં, સ્થિરતા પ્રદાન કરો;
 
Previous
Previous Gujarati Bhajan
ભાવોની પરિભાષા સમજાતી નથી
Next

Next Gujarati Bhajan
સ્થિરતા પ્રદાન કરો પ્રભુ તમારામાં, સ્થિરતા પ્રદાન કરો;
મારા વિચારો જ મને શાંતિ આપે છે
First...14751476...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org