Bhajan No. 5560 | Date: 05-Oct-20182018-10-05મૃત્યુ પછીનું જીવન કેવું હશે?/bhajan/?title=nrityu-pachhinum-jivana-kevum-hasheમૃત્યુ પછીનું જીવન કેવું હશે?

શરીર વગરનું પ્રાણ કેવું હશે?

ખુશી હશે કે પછી દુઃખ હશે?

લાલસા હશે કે પછી બધું ખતમ થયું હશે?

જીવનના આ પ્રશ્નો હર કોઈને સતાવે છે;

ઉત્તર એના મળતા નથી, જવાબ એના મળતા નથી;

પરદાની પાછળ છુપાયેલા આ રહસ્યના ભેદ ખૂલતા નથી.

જીવનના કારાગારમાં સૌં માનવી અટવાયેલા છે;

કે જીવન શા માટે છે એ જ સમજાતું નથી.

પહેલા જીવન શા માટે છે એ જ્યારે સમજાશે;

ત્યારે ભેદ ખૂલશે, પ્રાણ-આત્માં સમજાશે;

અને પછી આ દુવિધા પૂરી થશે;

અને જીવનના ભેદ બધા ખતમ થશે.

પ્રશ્નના ઉત્તર આ જીવનના રહસ્યમાં છે;

પ્રભુ મિલનનો રાઝ આ જ જીવનમાં છે.


મૃત્યુ પછીનું જીવન કેવું હશે?


Home » Bhajans » મૃત્યુ પછીનું જીવન કેવું હશે?
  1. Home
  2. Bhajans
  3. મૃત્યુ પછીનું જીવન કેવું હશે?

મૃત્યુ પછીનું જીવન કેવું હશે?


View Original
Increase Font Decrease Font


મૃત્યુ પછીનું જીવન કેવું હશે?

શરીર વગરનું પ્રાણ કેવું હશે?

ખુશી હશે કે પછી દુઃખ હશે?

લાલસા હશે કે પછી બધું ખતમ થયું હશે?

જીવનના આ પ્રશ્નો હર કોઈને સતાવે છે;

ઉત્તર એના મળતા નથી, જવાબ એના મળતા નથી;

પરદાની પાછળ છુપાયેલા આ રહસ્યના ભેદ ખૂલતા નથી.

જીવનના કારાગારમાં સૌં માનવી અટવાયેલા છે;

કે જીવન શા માટે છે એ જ સમજાતું નથી.

પહેલા જીવન શા માટે છે એ જ્યારે સમજાશે;

ત્યારે ભેદ ખૂલશે, પ્રાણ-આત્માં સમજાશે;

અને પછી આ દુવિધા પૂરી થશે;

અને જીવનના ભેદ બધા ખતમ થશે.

પ્રશ્નના ઉત્તર આ જીવનના રહસ્યમાં છે;

પ્રભુ મિલનનો રાઝ આ જ જીવનમાં છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


mr̥tyu pachīnuṁ jīvana kēvuṁ haśē?

śarīra vagaranuṁ prāṇa kēvuṁ haśē?

khuśī haśē kē pachī duḥkha haśē?

lālasā haśē kē pachī badhuṁ khatama thayuṁ haśē?

jīvananā ā praśnō hara kōīnē satāvē chē;

uttara ēnā malatā nathī, javāba ēnā malatā nathī;

paradānī pāchala chupāyēlā ā rahasyanā bhēda khūlatā nathī.

jīvananā kārāgāramāṁ sauṁ mānavī aṭavāyēlā chē;

kē jīvana śā māṭē chē ē ja samajātuṁ nathī.

pahēlā jīvana śā māṭē chē ē jyārē samajāśē;

tyārē bhēda khūlaśē, prāṇa-ātmāṁ samajāśē;

anē pachī ā duvidhā pūrī thaśē;

anē jīvananā bhēda badhā khatama thaśē.

praśnanā uttara ā jīvananā rahasyamāṁ chē;

prabhu milananō rājha ā ja jīvanamāṁ chē.

Previous
Previous Bhajan
સર્વદા બ્રહ્માંડમાં એક જ નાદ છે;
Next

Next Bhajan
જ્યાં ભાવોના તરંગ વહે છે, ત્યાં અંતરમાં ઉમંગ ભરે છે;
 
Previous
Previous Gujarati Bhajan
સર્વદા બ્રહ્માંડમાં એક જ નાદ છે;
Next

Next Gujarati Bhajan
જ્યાં ભાવોના તરંગ વહે છે, ત્યાં અંતરમાં ઉમંગ ભરે છે;
મૃત્યુ પછીનું જીવન કેવું હશે?
First...15791580...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org