Bhajan No. 5790 | Date: 10-Jan-20242024-01-10ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે/bhajan/?title=ritu-badalaya-chhe-ane-jivana-kala-badalaya-chheઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે,

ઉમર વિતતી જાય છે અને સમજણશક્તિ ઓછી થતી જાય છે.

સાથીઓ બદલાય છે અને નવા સંગાથી બનતા જાય છે,

જીવનની કાળરેખામાં અનેક સંજોગો બદલાય છે.

પરિવર્તન જ જીવનનો નિયમ છે અને સ્થિરતા જીવનનો ક્રમ છે,

પરિવર્તનમાં સ્થિર રહેવું એ જ સાધના છે અને એમાં અડ્ગ રહેવું તોજ મંઝિલ પ્રાપ્ત થાય છે.

ધ્યાનમાં પણ બેધ્યાન થવાય છે અને વિચારોમાં પણ બદલાવ આવે છે,

બાળપણથી ઘડ઼પણ આવે છે અને શરીરમાં પણ બદલાવ આવે છે.

જીવનમાં મંઝિલ બદલાય છે અને મરણમાં પ્રાર્થના બદલાય છે,

આ રીતથી જીવ પણ વસ્ત્ર બદલે છે અને કર્મોના ખેલ પણ બદલાય છે.


ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે


Home » Bhajans » ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે
  1. Home
  2. Bhajans
  3. ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે

ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે


View Original
Increase Font Decrease Font


ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે,

ઉમર વિતતી જાય છે અને સમજણશક્તિ ઓછી થતી જાય છે.

સાથીઓ બદલાય છે અને નવા સંગાથી બનતા જાય છે,

જીવનની કાળરેખામાં અનેક સંજોગો બદલાય છે.

પરિવર્તન જ જીવનનો નિયમ છે અને સ્થિરતા જીવનનો ક્રમ છે,

પરિવર્તનમાં સ્થિર રહેવું એ જ સાધના છે અને એમાં અડ્ગ રહેવું તોજ મંઝિલ પ્રાપ્ત થાય છે.

ધ્યાનમાં પણ બેધ્યાન થવાય છે અને વિચારોમાં પણ બદલાવ આવે છે,

બાળપણથી ઘડ઼પણ આવે છે અને શરીરમાં પણ બદલાવ આવે છે.

જીવનમાં મંઝિલ બદલાય છે અને મરણમાં પ્રાર્થના બદલાય છે,

આ રીતથી જીવ પણ વસ્ત્ર બદલે છે અને કર્મોના ખેલ પણ બદલાય છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


r̥tu badalāya chē anē jīvana kāla badalāya chē,

umara vitatī jāya chē anē samajaṇaśakti ōchī thatī jāya chē.

sāthīō badalāya chē anē navā saṁgāthī banatā jāya chē,

jīvananī kālarēkhāmāṁ anēka saṁjōgō badalāya chē.

parivartana ja jīvananō niyama chē anē sthiratā jīvananō krama chē,

parivartanamāṁ sthira rahēvuṁ ē ja sādhanā chē anē ēmāṁ aḍga rahēvuṁ tōja maṁjhila prāpta thāya chē.

dhyānamāṁ paṇa bēdhyāna thavāya chē anē vicārōmāṁ paṇa badalāva āvē chē,

bālapaṇathī ghaḍa઼paṇa āvē chē anē śarīramāṁ paṇa badalāva āvē chē.

jīvanamāṁ maṁjhila badalāya chē anē maraṇamāṁ prārthanā badalāya chē,

ā rītathī jīva paṇa vastra badalē chē anē karmōnā khēla paṇa badalāya chē.

Previous
Previous Bhajan
શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે
Next

Next Bhajan
If I wish to, I can change the world
 
Previous
Previous Gujarati Bhajan
શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે
Next

Next Gujarati Bhajan
જે ડરે છે, તે તો મરે છે
ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે
First...18071808...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org