Bhajan No. 5453 | Date: 01-Sep-20172017-09-01શરમની વાત છે કે લોકોમાં પરિવર્તન આવતું જ નથી;/bhajan/?title=sharamani-vata-chhe-ke-lokomam-parivartana-avatum-ja-nathiશરમની વાત છે કે લોકોમાં પરિવર્તન આવતું જ નથી;

દર્દનાક આ હાલત છે કે લોકોને તો બદલાવું જ નથી;

હર હાલમાં પોતાનો જ ફાયદો જોવો છે;

હર હાલમાં પોતાનો જ વિચાર કરવો છે;

નાલાયકીની હદ પાર કરે છે;

પોતાની ફિતરતને તો એ ઘુમાવે છે;

હર હાલમાં બીજાને જજ કરતા રહી જાય છે;

પ્રભુની રાહે ચાલતા માનવીને પણ એ વીસરી જાય છે;

આવા ઇન્સાનોની કમી નથી આ જગમાં;

આવા ગૈરોની જરૂર નથી મારા જીવનમાં.


શરમની વાત છે કે લોકોમાં પરિવર્તન આવતું જ નથી;


Home » Bhajans » શરમની વાત છે કે લોકોમાં પરિવર્તન આવતું જ નથી;
  1. Home
  2. Bhajans
  3. શરમની વાત છે કે લોકોમાં પરિવર્તન આવતું જ નથી;

શરમની વાત છે કે લોકોમાં પરિવર્તન આવતું જ નથી;


View Original
Increase Font Decrease Font


શરમની વાત છે કે લોકોમાં પરિવર્તન આવતું જ નથી;

દર્દનાક આ હાલત છે કે લોકોને તો બદલાવું જ નથી;

હર હાલમાં પોતાનો જ ફાયદો જોવો છે;

હર હાલમાં પોતાનો જ વિચાર કરવો છે;

નાલાયકીની હદ પાર કરે છે;

પોતાની ફિતરતને તો એ ઘુમાવે છે;

હર હાલમાં બીજાને જજ કરતા રહી જાય છે;

પ્રભુની રાહે ચાલતા માનવીને પણ એ વીસરી જાય છે;

આવા ઇન્સાનોની કમી નથી આ જગમાં;

આવા ગૈરોની જરૂર નથી મારા જીવનમાં.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śaramanī vāta chē kē lōkōmāṁ parivartana āvatuṁ ja nathī;

dardanāka ā hālata chē kē lōkōnē tō badalāvuṁ ja nathī;

hara hālamāṁ pōtānō ja phāyadō jōvō chē;

hara hālamāṁ pōtānō ja vicāra karavō chē;

nālāyakīnī hada pāra karē chē;

pōtānī phitaratanē tō ē ghumāvē chē;

hara hālamāṁ bījānē jaja karatā rahī jāya chē;

prabhunī rāhē cālatā mānavīnē paṇa ē vīsarī jāya chē;

āvā insānōnī kamī nathī ā jagamāṁ;

āvā gairōnī jarūra nathī mārā jīvanamāṁ.

Previous
Previous Bhajan
હાલેદિલની તમન્ના એવી હતી, એની મુલાકાતની ઇંતેજારી હતી;
Next

Next Bhajan
મનમાં શાંતિ છે કે તું મારા અંતરમાં છે;
 
Previous
Previous Gujarati Bhajan
હાલેદિલની તમન્ના એવી હતી, એની મુલાકાતની ઇંતેજારી હતી;
Next

Next Gujarati Bhajan
મનમાં શાંતિ છે કે તું મારા અંતરમાં છે;
શરમની વાત છે કે લોકોમાં પરિવર્તન આવતું જ નથી;
First...14711472...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org