Bhajan No. 5415 | Date: 03-Jul-20172017-07-03વરસાદ વરસીને પણ ખતમ થાય, તો યે લોકોની પ્યાસ ના બૂઝે;/bhajan/?title=varasada-varasine-pana-khatama-thaya-to-ye-lokoni-pyasa-na-bujeવરસાદ વરસીને પણ ખતમ થાય, તો યે લોકોની પ્યાસ ના બૂઝે;

વિશ્વાસ લોકોના હલી જાય, તો યે કર્મો ના ફુટે.

ઇચ્છા બધી અતૃપ્ત રહી જાય, તો યે મંજિલ ને ચુકે;

હૈયામાં બધી વાત રહી જાય, તો યે આત્મા શરીર ન છોડે.

ગૌરવ બધો નાશ થાય, તો યે અહંકાર ના છૂટે;

આડંબર બધા ઓગળી જાય, તો યે હૈયામાં સચ્ચાઈ ના ઊભરે.

ગફલત લોકોની ના ભુલાય, તો યે પોતાની હરકતો ન બદલે;

અંતર સહુના હલી જાય, તો યે પોતાની વાત ના છૂટે.

કર્મો બધા બળી જાય, તો યે હૈયામાં પ્રભુ ના બેસે;

આવા છે માનવીના વ્યવહાર, કર્યા પછી પણ ના કરે.


વરસાદ વરસીને પણ ખતમ થાય, તો યે લોકોની પ્યાસ ના બૂઝે;


Home » Bhajans » વરસાદ વરસીને પણ ખતમ થાય, તો યે લોકોની પ્યાસ ના બૂઝે;
  1. Home
  2. Bhajans
  3. વરસાદ વરસીને પણ ખતમ થાય, તો યે લોકોની પ્યાસ ના બૂઝે;

વરસાદ વરસીને પણ ખતમ થાય, તો યે લોકોની પ્યાસ ના બૂઝે;


View Original
Increase Font Decrease Font


વરસાદ વરસીને પણ ખતમ થાય, તો યે લોકોની પ્યાસ ના બૂઝે;

વિશ્વાસ લોકોના હલી જાય, તો યે કર્મો ના ફુટે.

ઇચ્છા બધી અતૃપ્ત રહી જાય, તો યે મંજિલ ને ચુકે;

હૈયામાં બધી વાત રહી જાય, તો યે આત્મા શરીર ન છોડે.

ગૌરવ બધો નાશ થાય, તો યે અહંકાર ના છૂટે;

આડંબર બધા ઓગળી જાય, તો યે હૈયામાં સચ્ચાઈ ના ઊભરે.

ગફલત લોકોની ના ભુલાય, તો યે પોતાની હરકતો ન બદલે;

અંતર સહુના હલી જાય, તો યે પોતાની વાત ના છૂટે.

કર્મો બધા બળી જાય, તો યે હૈયામાં પ્રભુ ના બેસે;

આવા છે માનવીના વ્યવહાર, કર્યા પછી પણ ના કરે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


varasāda varasīnē paṇa khatama thāya, tō yē lōkōnī pyāsa nā būjhē;

viśvāsa lōkōnā halī jāya, tō yē karmō nā phuṭē.

icchā badhī atr̥pta rahī jāya, tō yē maṁjila nē cukē;

haiyāmāṁ badhī vāta rahī jāya, tō yē ātmā śarīra na chōḍē.

gaurava badhō nāśa thāya, tō yē ahaṁkāra nā chūṭē;

āḍaṁbara badhā ōgalī jāya, tō yē haiyāmāṁ saccāī nā ūbharē.

gaphalata lōkōnī nā bhulāya, tō yē pōtānī harakatō na badalē;

aṁtara sahunā halī jāya, tō yē pōtānī vāta nā chūṭē.

karmō badhā balī jāya, tō yē haiyāmāṁ prabhu nā bēsē;

āvā chē mānavīnā vyavahāra, karyā pachī paṇa nā karē.

Previous
Previous Bhajan
પૂર્ણ સમયની પૂર્ણ ગાથા
Next

Next Bhajan
મનોકામના અગર બધી પૂરી થાય છે, તો પછી શાને ભાગો છો?
 
Previous
Previous Gujarati Bhajan
પૂર્ણ સમયની પૂર્ણ ગાથા
Next

Next Gujarati Bhajan
મનોકામના અગર બધી પૂરી થાય છે, તો પછી શાને ભાગો છો?
વરસાદ વરસીને પણ ખતમ થાય, તો યે લોકોની પ્યાસ ના બૂઝે;
First...14331434...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org