હું કોઈને મુશ્કેલીમાં નાખતો નથી, ન કોઈને દુઃખ આપું છું

Para Talks » Messages of Para » હું કોઈને મુશ્કેલીમાં નાખતો નથી, ન કોઈને દુઃખ આપું છું

હું કોઈને મુશ્કેલીમાં નાખતો નથી, ન કોઈને દુઃખ આપું છું


Date: 04-Jun-2015

Increase Font Decrease Font
હું કોઈને મુશ્કેલીમાં નાખતો નથી, ન કોઈને દુઃખ આપું છું
મનની અવસ્થાથી લોકો દુઃખી થાય છે, એમને આરામ પહોંચાડું છું
ન કોઈને ત્રાસ આપું છું, ન કર્મની લાઠી મારું છું
મનની અવસ્થા છે એમની, મનને તો હું પોકારું છું
ન કોઈને વંચિત રાખું છું, ન કોઈને શ્રાપ આપું છું
સુધારવા એમને પ્રયત્ન કરું છું, આગળ એમને વધારું છું
મન એમનું કાબૂમાં નથી, કાબૂ એમને શિખવીડું છું
વિશ્વાસમાં ખૂટે જ્યારે મન, તો મુશ્કેલ લાગે સહુ કામ
એમનો તો હું વિશ્વાસ વધારું છું, વિશ્વાસ એમનો ગેહરો કરું છું
ન ચાહું છું કે બધું ભૂલી, મારી પાસે આવે
એમને તો બસ હું પૂર્ણ કરું છું, પૂર્ણ કરું છું, પૂર્ણ કરું છું


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
વસે છે દિલમાં તારો સાથ, વસે છે હૈયામાં પ્રભુનો વાસ
Next

Next
મારા નામની પાછળ, શાની આ દુનિયા ભાગે છે?
First...5354...Last
હું કોઈને મુશ્કેલીમાં નાખતો નથી, ન કોઈને દુઃખ આપું છું મનની અવસ્થાથી લોકો દુઃખી થાય છે, એમને આરામ પહોંચાડું છું ન કોઈને ત્રાસ આપું છું, ન કર્મની લાઠી મારું છું મનની અવસ્થા છે એમની, મનને તો હું પોકારું છું ન કોઈને વંચિત રાખું છું, ન કોઈને શ્રાપ આપું છું સુધારવા એમને પ્રયત્ન કરું છું, આગળ એમને વધારું છું મન એમનું કાબૂમાં નથી, કાબૂ એમને શિખવીડું છું વિશ્વાસમાં ખૂટે જ્યારે મન, તો મુશ્કેલ લાગે સહુ કામ એમનો તો હું વિશ્વાસ વધારું છું, વિશ્વાસ એમનો ગેહરો કરું છું ન ચાહું છું કે બધું ભૂલી, મારી પાસે આવે એમને તો બસ હું પૂર્ણ કરું છું, પૂર્ણ કરું છું, પૂર્ણ કરું છું હું કોઈને મુશ્કેલીમાં નાખતો નથી, ન કોઈને દુઃખ આપું છું 2015-06-04 https://myinnerkarma.org/msg_para/default.aspx?title=hum-koine-mushkelimam-nakhato-nathi-na-koine-duhkha-apum-chhum

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org