|
પરંપરાના અનુસાર ચાલવું, એ કુદરતનો નિયમ નથી
પરંપરા યુગ પ્રમાણે બદલાતી હોય છે
એના વિચાર પ્રમાણે ચાલવું, એ જ સાચો નિયમ છે
એના શુદ્ધ વિચાર ક્યારે, બદલાતા નથી, એ એમને એમ જ છે
- ડો. હીરા
પરંપરાના અનુસાર ચાલવું, એ કુદરતનો નિયમ નથી
પરંપરા યુગ પ્રમાણે બદલાતી હોય છે
એના વિચાર પ્રમાણે ચાલવું, એ જ સાચો નિયમ છે
એના શુદ્ધ વિચાર ક્યારે, બદલાતા નથી, એ એમને એમ જ છે
- ડો. હીરા
|
|