|
વિરોધી ભાવમાં ક્યાં સુધી જીવશું, એ પ્રકૃતિની ખિલાફ છે
મનુષ્ય દેહને ક્યાં સુધી વેડફી નાખશું, એ કુદરતની દેન છે
ધર્મ ને સંબોધિત કરી ક્યાં સુધી મુખ ફેરવશું, એ પ્રભુ પામવા ની સીડી છે
ધીરજને ક્યાં સુઘી સંભાળીને રાખશું, વાપરવામાં જ એની બડાઈ છે
- ડો. હીરા
વિરોધી ભાવમાં ક્યાં સુધી જીવશું, એ પ્રકૃતિની ખિલાફ છે
મનુષ્ય દેહને ક્યાં સુધી વેડફી નાખશું, એ કુદરતની દેન છે
ધર્મ ને સંબોધિત કરી ક્યાં સુધી મુખ ફેરવશું, એ પ્રભુ પામવા ની સીડી છે
ધીરજને ક્યાં સુઘી સંભાળીને રાખશું, વાપરવામાં જ એની બડાઈ છે
- ડો. હીરા
|
|