Bhajan No. 5433 | Date: 30-Jul-20172017-07-30જ્યાં ઇંતેઝારની પળો વીતતી નથી, ત્યાં મરણ પણ તો આવતું નથી;/bhajan/?title=jyam-intejarani-palo-vitati-nathi-tyam-marana-pana-to-avatum-nathiજ્યાં ઇંતેઝારની પળો વીતતી નથી, ત્યાં મરણ પણ તો આવતું નથી;

જ્યાં ફેરા જન્મમરણના ખૂટતા નથી, ત્યાં પ્રભુ દર્શન પણ થાતા નથી.

જ્યાં વ્યવહારમાં બદલાવ આવતા નથી, ત્યાં દિલમાં ચેન પણ મળતું નથી;

જ્યાં દિદાર પ્રેમનો થાતો નથી, ત્યાં સાચો પ્રેમ પણ તો સમજાતો નથી.

જ્યાં ઐશ્વર્યથી મન ભરાતું નથી, ત્યાં ઇચ્છા પણ કાબૂમાં આવતી નથી;

જ્યાં મન ચંચળતા ભુલાતુ નથી, ત્યાં મનના ગુલામ બન્યા વગર રહેવાતું નથી.

જ્યાં નાશવંત આ શરીર ભુલાતું નથી, ત્યાં મોક્ષની પ્રાપ્તિ થાતી નથી;

જ્યાં ધૈર્ય જીવનમાં રખાતું નથી, ત્યાં બલિદાન બીજાનું સમજાતું નથી.

જ્યાં શોધ પોતાની થાતી નથી, ત્યાં દંભ કર્યા વગર જીવાતું નથી;

જ્યાં અફસોસ જીવનમાં થાતો નથી, ત્યાં ધીરજવાન અને ગંભીર બનાતું નથી.


જ્યાં ઇંતેઝારની પળો વીતતી નથી, ત્યાં મરણ પણ તો આવતું નથી;


Home » Bhajans » જ્યાં ઇંતેઝારની પળો વીતતી નથી, ત્યાં મરણ પણ તો આવતું નથી;
  1. Home
  2. Bhajans
  3. જ્યાં ઇંતેઝારની પળો વીતતી નથી, ત્યાં મરણ પણ તો આવતું નથી;

જ્યાં ઇંતેઝારની પળો વીતતી નથી, ત્યાં મરણ પણ તો આવતું નથી;


View Original
Increase Font Decrease Font


જ્યાં ઇંતેઝારની પળો વીતતી નથી, ત્યાં મરણ પણ તો આવતું નથી;

જ્યાં ફેરા જન્મમરણના ખૂટતા નથી, ત્યાં પ્રભુ દર્શન પણ થાતા નથી.

જ્યાં વ્યવહારમાં બદલાવ આવતા નથી, ત્યાં દિલમાં ચેન પણ મળતું નથી;

જ્યાં દિદાર પ્રેમનો થાતો નથી, ત્યાં સાચો પ્રેમ પણ તો સમજાતો નથી.

જ્યાં ઐશ્વર્યથી મન ભરાતું નથી, ત્યાં ઇચ્છા પણ કાબૂમાં આવતી નથી;

જ્યાં મન ચંચળતા ભુલાતુ નથી, ત્યાં મનના ગુલામ બન્યા વગર રહેવાતું નથી.

જ્યાં નાશવંત આ શરીર ભુલાતું નથી, ત્યાં મોક્ષની પ્રાપ્તિ થાતી નથી;

જ્યાં ધૈર્ય જીવનમાં રખાતું નથી, ત્યાં બલિદાન બીજાનું સમજાતું નથી.

જ્યાં શોધ પોતાની થાતી નથી, ત્યાં દંભ કર્યા વગર જીવાતું નથી;

જ્યાં અફસોસ જીવનમાં થાતો નથી, ત્યાં ધીરજવાન અને ગંભીર બનાતું નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jyāṁ iṁtējhāranī palō vītatī nathī, tyāṁ maraṇa paṇa tō āvatuṁ nathī;

jyāṁ phērā janmamaraṇanā khūṭatā nathī, tyāṁ prabhu darśana paṇa thātā nathī.

jyāṁ vyavahāramāṁ badalāva āvatā nathī, tyāṁ dilamāṁ cēna paṇa malatuṁ nathī;

jyāṁ didāra prēmanō thātō nathī, tyāṁ sācō prēma paṇa tō samajātō nathī.

jyāṁ aiśvaryathī mana bharātuṁ nathī, tyāṁ icchā paṇa kābūmāṁ āvatī nathī;

jyāṁ mana caṁcalatā bhulātu nathī, tyāṁ mananā gulāma banyā vagara rahēvātuṁ nathī.

jyāṁ nāśavaṁta ā śarīra bhulātuṁ nathī, tyāṁ mōkṣanī prāpti thātī nathī;

jyāṁ dhairya jīvanamāṁ rakhātuṁ nathī, tyāṁ balidāna bījānuṁ samajātuṁ nathī.

jyāṁ śōdha pōtānī thātī nathī, tyāṁ daṁbha karyā vagara jīvātuṁ nathī;

jyāṁ aphasōsa jīvanamāṁ thātō nathī, tyāṁ dhīrajavāna anē gaṁbhīra banātuṁ nathī.

Previous
Previous Bhajan
એ જ ભાવો, એ જ કાવ્યો, એ જ ફરી પાછો નશો;
Next

Next Bhajan
આખર શું કરવું છે આપણે, એ જ આપણને ખબર નથી?
 
Previous
Previous Gujarati Bhajan
એ જ ભાવો, એ જ કાવ્યો, એ જ ફરી પાછો નશો;
Next

Next Gujarati Bhajan
આખર શું કરવું છે આપણે, એ જ આપણને ખબર નથી?
જ્યાં ઇંતેઝારની પળો વીતતી નથી, ત્યાં મરણ પણ તો આવતું નથી;
First...14511452...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org