Bhajan No. 5542 | Date: 21-Mar-20182018-03-21મંગલ જીવનનું અમંગલ સરનામું;/bhajan/?title=mangala-jivananum-amangala-saranamumમંગલ જીવનનું અમંગલ સરનામું;

આ લોકોની હકીકત છે, આ વૈરાગ્યની બદનસીબી છે.

મિલનનો છે દુષ્કાળ આ જગમાં;

આ માયાનું અસ્તિત્વ છે, આ પ્રભુની તો જુદાઈ છે.

આચરણમાં તો વિકારો ભરપૂર;

આ મનુષ્યની બદનામી છે, આ સાધનાની તો ગુમરાહી છે.

ધ્યાનધર્મના નામ પર લૂંટફાટનું વસિયતનામું;

આ જગત કલ્યાણની ગુલામી છે, આ સાધુસંતની બદનામી છે.

ધર્મની સોચ પર પોતાની સોચ,

આ જગતગુરુઓની બેદરકારી છે, આંધળાપણાની આ શાહી છે.


મંગલ જીવનનું અમંગલ સરનામું;


Home » Bhajans » મંગલ જીવનનું અમંગલ સરનામું;
  1. Home
  2. Bhajans
  3. મંગલ જીવનનું અમંગલ સરનામું;

મંગલ જીવનનું અમંગલ સરનામું;


View Original
Increase Font Decrease Font


મંગલ જીવનનું અમંગલ સરનામું;

આ લોકોની હકીકત છે, આ વૈરાગ્યની બદનસીબી છે.

મિલનનો છે દુષ્કાળ આ જગમાં;

આ માયાનું અસ્તિત્વ છે, આ પ્રભુની તો જુદાઈ છે.

આચરણમાં તો વિકારો ભરપૂર;

આ મનુષ્યની બદનામી છે, આ સાધનાની તો ગુમરાહી છે.

ધ્યાનધર્મના નામ પર લૂંટફાટનું વસિયતનામું;

આ જગત કલ્યાણની ગુલામી છે, આ સાધુસંતની બદનામી છે.

ધર્મની સોચ પર પોતાની સોચ,

આ જગતગુરુઓની બેદરકારી છે, આંધળાપણાની આ શાહી છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


maṁgala jīvananuṁ amaṁgala saranāmuṁ;

ā lōkōnī hakīkata chē, ā vairāgyanī badanasībī chē.

milananō chē duṣkāla ā jagamāṁ;

ā māyānuṁ astitva chē, ā prabhunī tō judāī chē.

ācaraṇamāṁ tō vikārō bharapūra;

ā manuṣyanī badanāmī chē, ā sādhanānī tō gumarāhī chē.

dhyānadharmanā nāma para lūṁṭaphāṭanuṁ vasiyatanāmuṁ;

ā jagata kalyāṇanī gulāmī chē, ā sādhusaṁtanī badanāmī chē.

dharmanī sōca para pōtānī sōca,

ā jagataguruōnī bēdarakārī chē, āṁdhalāpaṇānī ā śāhī chē.

Previous
Previous Bhajan
‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;
Next

Next Bhajan
અંતિમ સમયની ઈચ્છા સહુ કોઈની અલગ અલગ હોય છે;
 
Previous
Previous Gujarati Bhajan
‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;
Next

Next Gujarati Bhajan
અંતિમ સમયની ઈચ્છા સહુ કોઈની અલગ અલગ હોય છે;
મંગલ જીવનનું અમંગલ સરનામું;
First...15611562...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org