Bhajan No. 5541 | Date: 17-Mar-20182018-03-17‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;/bhajan/?title=rajarajeshvari-siddhaambika-matani-jaya-evum-loko-kahe-chhe‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;

શું સાચે જ લોકો એવું માને છે?

પ્રેમથી લોકો આવા અત્યંત નારા લગાડે છે;

શું સાચે જ લોકો પ્રેમ કરે છે?

પ્રેમ અને માન આપનારા લોકોની ચાલ અલગ જ હોય છે;

આડંબરમાં જ લોકો આવું કરે છે.

શું એમ લાગે છે કે આમ કરવાથી ‘મા’ ખુશ થશે?

દિલમાં કપટનો નાશ થશે ત્યારે જ ‘મા’ ખુશ થશે.

નારા લગાડવાથી, શોભા કરવાથી ‘મા’ નહિં આવે;

દિલમાં એને પોકારવાથી જ ‘મા’ પ્રકટ થાય છે.

આવું મારું માનવું છે, આવું મારું સોચવું છે;

પછી લોકોના નારા તો ચાલુ જ રહેશે;

પછી લોકોનો આ દંભ તો ચાલુ જ રહેશે.


‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;


Home » Bhajans » ‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;
  1. Home
  2. Bhajans
  3. ‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;

‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;


View Original
Increase Font Decrease Font


‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;

શું સાચે જ લોકો એવું માને છે?

પ્રેમથી લોકો આવા અત્યંત નારા લગાડે છે;

શું સાચે જ લોકો પ્રેમ કરે છે?

પ્રેમ અને માન આપનારા લોકોની ચાલ અલગ જ હોય છે;

આડંબરમાં જ લોકો આવું કરે છે.

શું એમ લાગે છે કે આમ કરવાથી ‘મા’ ખુશ થશે?

દિલમાં કપટનો નાશ થશે ત્યારે જ ‘મા’ ખુશ થશે.

નારા લગાડવાથી, શોભા કરવાથી ‘મા’ નહિં આવે;

દિલમાં એને પોકારવાથી જ ‘મા’ પ્રકટ થાય છે.

આવું મારું માનવું છે, આવું મારું સોચવું છે;

પછી લોકોના નારા તો ચાલુ જ રહેશે;

પછી લોકોનો આ દંભ તો ચાલુ જ રહેશે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


‘rājarājēśvarī siddhaaṁbikā mātānī jaya', ēvuṁ lōkō kahē chē;

śuṁ sācē ja lōkō ēvuṁ mānē chē?

prēmathī lōkō āvā atyaṁta nārā lagāḍē chē;

śuṁ sācē ja lōkō prēma karē chē?

prēma anē māna āpanārā lōkōnī cāla alaga ja hōya chē;

āḍaṁbaramāṁ ja lōkō āvuṁ karē chē.

śuṁ ēma lāgē chē kē āma karavāthī ‘mā' khuśa thaśē?

dilamāṁ kapaṭanō nāśa thaśē tyārē ja ‘mā' khuśa thaśē.

nārā lagāḍavāthī, śōbhā karavāthī ‘mā' nahiṁ āvē;

dilamāṁ ēnē pōkāravāthī ja ‘mā' prakaṭa thāya chē.

āvuṁ māruṁ mānavuṁ chē, āvuṁ māruṁ sōcavuṁ chē;

pachī lōkōnā nārā tō cālu ja rahēśē;

pachī lōkōnō ā daṁbha tō cālu ja rahēśē.

Previous
Previous Bhajan
દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા
Next

Next Bhajan
મંગલ જીવનનું અમંગલ સરનામું;
 
Previous
Previous Gujarati Bhajan
દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા
Next

Next Gujarati Bhajan
મંગલ જીવનનું અમંગલ સરનામું;
‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;
First...15591560...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org