Bhajan No. 5540 | Date: 04-Mar-20182018-03-04દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા/bhajan/?title=davadaru-karavathi-loko-kami-sara-nathi-thataદવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા,

વિચારો બદલવાથી લોકો સારા થાય છે.

ડૉક્ટર પાસે જવાથી લોકો મરીઝ નથી બનતા,

પોતાને બીમાર સમજવાથી લોકો મરીઝ બને છે.

અત્યંત ઉપાધિ ઝીલીને લોકો કર્મો નથી બાળતા,

ઉપાધિથી સીખીને કર્મો બળે છે.

દાન-ધર્મ કરવાથી લોકો પ્રભુ નથી પામતા,

પ્રભુને પ્રેમ કરવાથી જ પ્રભુ પમાય છે.

શાસ્ત્રો વાંચવાથી કંઈ લોકો જ્ઞાની નથી થતા,

શાસ્ત્રોના ગૂઢાર્થ સમજીને જ્ઞાની થવાય છે.

પ્રેમ મળવાથી કંઈ પ્રેમી નથી બનતા,

પ્રેમમાં પોતાની જાતને ભૂલવાથી પ્રેમી બનાય છે.


દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા


Home » Bhajans » દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા
  1. Home
  2. Bhajans
  3. દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા

દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા


View Original
Increase Font Decrease Font


દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા,

વિચારો બદલવાથી લોકો સારા થાય છે.

ડૉક્ટર પાસે જવાથી લોકો મરીઝ નથી બનતા,

પોતાને બીમાર સમજવાથી લોકો મરીઝ બને છે.

અત્યંત ઉપાધિ ઝીલીને લોકો કર્મો નથી બાળતા,

ઉપાધિથી સીખીને કર્મો બળે છે.

દાન-ધર્મ કરવાથી લોકો પ્રભુ નથી પામતા,

પ્રભુને પ્રેમ કરવાથી જ પ્રભુ પમાય છે.

શાસ્ત્રો વાંચવાથી કંઈ લોકો જ્ઞાની નથી થતા,

શાસ્ત્રોના ગૂઢાર્થ સમજીને જ્ઞાની થવાય છે.

પ્રેમ મળવાથી કંઈ પ્રેમી નથી બનતા,

પ્રેમમાં પોતાની જાતને ભૂલવાથી પ્રેમી બનાય છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


davādārū karavāthī lōkō kaṁī sārā nathī thatā,

vicārō badalavāthī lōkō sārā thāya chē.

ḍaૉkṭara pāsē javāthī lōkō marījha nathī banatā,

pōtānē bīmāra samajavāthī lōkō marījha banē chē.

atyaṁta upādhi jhīlīnē lōkō karmō nathī bālatā,

upādhithī sīkhīnē karmō balē chē.

dāna-dharma karavāthī lōkō prabhu nathī pāmatā,

prabhunē prēma karavāthī ja prabhu pamāya chē.

śāstrō vāṁcavāthī kaṁī lōkō jñānī nathī thatā,

śāstrōnā gūḍhārtha samajīnē jñānī thavāya chē.

prēma malavāthī kaṁī prēmī nathī banatā,

prēmamāṁ pōtānī jātanē bhūlavāthī prēmī banāya chē.

Previous
Previous Bhajan
तत सत ज्ञान निभाना, विचारों में परिवर्तन लाना;
Next

Next Bhajan
‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;
 
Previous
Previous Gujarati Bhajan
સરળતાનું પ્રતીક છે કોમળતા;
Next

Next Gujarati Bhajan
‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;
દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા
First...15591560...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org