Bhajan No. 5568 | Date: 02-Dec-20182018-12-02શું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;/bhajan/?title=shum-jamano-avyo-chhe-lokoni-vikriti-para-jaga-vaha-vaha-kare-chheશું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;

અને પ્રભુના ભક્તની વાણીને એ તો ધિક્કારે છે.

શું જમાનો આવ્યો છે, કે મૂર્ખ લોકોના નિર્ણયને એ સન્માન આપે છે;

અને દિવ્ય અનુભવને એ તો સામાન્ય ગણે છે.

શું જમાનો આવ્યો છે કે પોતાના વિચાર પર ન એ વિચારે કરે છે;

અને બીજાના અભિપ્રાય પ્રમાણે એ તો ચાલે છે.

શું જમાનો આવ્યો છે કે તકલીફમાં મંદિર, મસ્જીદ પર મન્નત માગે છે;

અને કામ થતાં જ પ્રભુને તો એ ભૂલે છે.

શું જમાનો આવ્યો છે કે ધનદૌલતને તો પૂજે છે;

અને લક્ષ્મીપૂજનમાં તો વિચારોની શુદ્ધતા ન આવે છે.

શું જમાનો આવ્યો છે જે ચમત્કારને ખાલી મહાનતા સમજે;

અને સંતોની રાહે ચાલવાનું એ તો ભૂલે.

શું જમાનો આવ્યો છે જે સાધુના વેશમાં લોકોને ગુમરાહ કરે;

અને ખુદનું ધ્યાન પ્રભુ મિલનથી એ વિસરે.

શું જમાનો આવ્યો છે જે ખાલી ખોખલી વાતો કરે,

સાચાખોટા લખાણો પર વિશ્વાસ કરે અને લોકો પર જ અવિશ્વાસ કરે.

શું જમાનો આવ્યો છે જે મનપસંદ ઇચ્છાઓ વધારતો રહે;

અને ખુદને દુઃખ આપી, પોતે જ દુઃખી રહે.

શું જમાનો આવ્યો છે જે કુંડલીના નામ પર લોકોને ઘભરાવે;

અને લોકોના અંધવિશ્વને પ્રોત્સાહન આપે.

શું જમાનો આવ્યો છે જે મોક્ષના નામ પર આશ્રમ ખોલે;

અને આશ્રમમાં પોતાની જ હવસને એ પૂરી કરે.

શું જમાનો આવ્યો છે જે પોતે જ પોતાના લોકોને છેતરે;

અને પછી લોકો સામે સાફ સૂથરા રહે.

શું જમાનો આવ્યો છે જે બલિદાનને મૂર્ખતા સમજે;

અને છેતરાયાને સમજદારી સમજે.

શું જમાનો આવ્યો છે જે તિર્થ પર જઈ, વિચારો અને પ્રકૃતિને પ્રદૂષિત કરે;

અને બીજા પર કલંક લગાડે.

શું જમાનો આવ્યો છે જે પ્રભુના નામનો ધંધો બનાવે;

અને મંત્ર તંત્રથી બીજાને વશમાં કરે.

શું જમાનો આવ્યો છે જે રાગ, દ્વેષ, ક્રોધ, કામમાં રહે;

અને છતાં પણ આચરણમાં છેડખાની કરે.

શું જમાનો આવ્યો છે જે ધર્મના નામ પર લોકોને ભડકાવે;

અને ધર્મયુદ્ધના નામ પર એક બીજાને કાપે.

શું જમાનો આવ્યો છે જે રાતે નાચે અને દિવસમાં ઊંઘે;

ભોગી તન ને રોગી મનથી યોગીને પણ શંકાથી જોવે.

શું જમાનો આવ્યો છે જે બીજાની સહાય પણ ના કરે;

અને પ્રેમને પણ એ જીવનમાં ઠુકરાવે.

શું જમાનો આવ્યો છે જે ઘરડા મા-બાપને રસ્તે છોડે;

અને પોતાને જ મહત્વ આપી એ તો જીવે.

શું જમાનો આવ્યો છે, એક નિઃસહાયની તકલીફને ન સમજે;

ખાલી ધનદૌલતને એ ભગવાન સમજે.

શું જમાનો આવ્યો છે જે શરીરભાનમાં જ રમે;

અંતરના અંધકારને એ પ્રજ્વલિત કરે.

શું જમાનો આવ્યો છે જે ઝેર આહારના નામ પર ખવડાવે;

અન્યને મૌતના દ્વારે પહોંચાડી, એ ચેનથી નિદંરે લે.

શું જમાનો આવ્યો છે જે આડંબરને સત્ય માને;

બેકાબૂ મન અને તનને હર સમય પોષે.

શું જમાનો આવ્યો છે જે ધર્મને ઉલટોં સમજે;

અને પોતાની અસમજને બીજા પર લાદે.

શું જમાનો આવ્યો છે જે નિર્માણમાં વાતાવરણને બગાડે;

પોતાના હાથથી જ પોતાનો મૃત્યુપત્ર લખે.

શું જમાનો આવ્યો છે જે એક બીજાની કામયાબીથી ઈર્ષામાં બળે;

અને બીજાની તકલીફ પર મજા કરે.

શું જમાનો આવ્યો છે જે ઈમાનદારને ચોર ગણે;

અને ચોરને એ તો સલામ કરે.

શું જમાનો આવ્યો છે જે વિચાર પણ ન કરે;

ખાલી આવેશમાં આવીને ખોટા કાર્ય કરે.

શું જમાનો આવ્યો છે જે જીવનનું નુકસાન કરે;

ખાલી ફાયદા નુકસાનમાં એ તો શ્વસે પુરે.

શું જમાનો આવ્યો છે જે વર્ષો સુધી યાદો-ફરિયદોને ન ભૂલે;

પણ કોઈનો ઉપકાર ક્ષણ ભરમાં ભૂલે.

શું જમાનો આવ્યો છે જે મહત્વ જીવનનું ન સમજે;

અને વીર્ય ખુદની ચાલ ને સમજે.

શું જમાનો આવ્યો છે જે અહીંસાના નામ પર હિંસા કરે;

અને શરીર ભાન ભૂલી કામવાસનામાં રમે.

શું જમાનો આવ્યો છે જે અંતરમાં ઉતરવા ન તૈયાર રહે;

ખુદની ખુદ જ છેડખાની કરે.

શું જમાનો આવ્યો છે જે આ શબ્દોને ન સમજે,

સાંભળી, પાછા ફરી, એ તો એનું એ જ કરે. શું જમાનો આવ્યો છે.


શું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;


Home » Bhajans » શું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;
  1. Home
  2. Bhajans
  3. શું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;

શું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;


View Original
Increase Font Decrease Font


શું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;

અને પ્રભુના ભક્તની વાણીને એ તો ધિક્કારે છે.

શું જમાનો આવ્યો છે, કે મૂર્ખ લોકોના નિર્ણયને એ સન્માન આપે છે;

અને દિવ્ય અનુભવને એ તો સામાન્ય ગણે છે.

શું જમાનો આવ્યો છે કે પોતાના વિચાર પર ન એ વિચારે કરે છે;

અને બીજાના અભિપ્રાય પ્રમાણે એ તો ચાલે છે.

શું જમાનો આવ્યો છે કે તકલીફમાં મંદિર, મસ્જીદ પર મન્નત માગે છે;

અને કામ થતાં જ પ્રભુને તો એ ભૂલે છે.

શું જમાનો આવ્યો છે કે ધનદૌલતને તો પૂજે છે;

અને લક્ષ્મીપૂજનમાં તો વિચારોની શુદ્ધતા ન આવે છે.

શું જમાનો આવ્યો છે જે ચમત્કારને ખાલી મહાનતા સમજે;

અને સંતોની રાહે ચાલવાનું એ તો ભૂલે.

શું જમાનો આવ્યો છે જે સાધુના વેશમાં લોકોને ગુમરાહ કરે;

અને ખુદનું ધ્યાન પ્રભુ મિલનથી એ વિસરે.

શું જમાનો આવ્યો છે જે ખાલી ખોખલી વાતો કરે,

સાચાખોટા લખાણો પર વિશ્વાસ કરે અને લોકો પર જ અવિશ્વાસ કરે.

શું જમાનો આવ્યો છે જે મનપસંદ ઇચ્છાઓ વધારતો રહે;

અને ખુદને દુઃખ આપી, પોતે જ દુઃખી રહે.

શું જમાનો આવ્યો છે જે કુંડલીના નામ પર લોકોને ઘભરાવે;

અને લોકોના અંધવિશ્વને પ્રોત્સાહન આપે.

શું જમાનો આવ્યો છે જે મોક્ષના નામ પર આશ્રમ ખોલે;

અને આશ્રમમાં પોતાની જ હવસને એ પૂરી કરે.

શું જમાનો આવ્યો છે જે પોતે જ પોતાના લોકોને છેતરે;

અને પછી લોકો સામે સાફ સૂથરા રહે.

શું જમાનો આવ્યો છે જે બલિદાનને મૂર્ખતા સમજે;

અને છેતરાયાને સમજદારી સમજે.

શું જમાનો આવ્યો છે જે તિર્થ પર જઈ, વિચારો અને પ્રકૃતિને પ્રદૂષિત કરે;

અને બીજા પર કલંક લગાડે.

શું જમાનો આવ્યો છે જે પ્રભુના નામનો ધંધો બનાવે;

અને મંત્ર તંત્રથી બીજાને વશમાં કરે.

શું જમાનો આવ્યો છે જે રાગ, દ્વેષ, ક્રોધ, કામમાં રહે;

અને છતાં પણ આચરણમાં છેડખાની કરે.

શું જમાનો આવ્યો છે જે ધર્મના નામ પર લોકોને ભડકાવે;

અને ધર્મયુદ્ધના નામ પર એક બીજાને કાપે.

શું જમાનો આવ્યો છે જે રાતે નાચે અને દિવસમાં ઊંઘે;

ભોગી તન ને રોગી મનથી યોગીને પણ શંકાથી જોવે.

શું જમાનો આવ્યો છે જે બીજાની સહાય પણ ના કરે;

અને પ્રેમને પણ એ જીવનમાં ઠુકરાવે.

શું જમાનો આવ્યો છે જે ઘરડા મા-બાપને રસ્તે છોડે;

અને પોતાને જ મહત્વ આપી એ તો જીવે.

શું જમાનો આવ્યો છે, એક નિઃસહાયની તકલીફને ન સમજે;

ખાલી ધનદૌલતને એ ભગવાન સમજે.

શું જમાનો આવ્યો છે જે શરીરભાનમાં જ રમે;

અંતરના અંધકારને એ પ્રજ્વલિત કરે.

શું જમાનો આવ્યો છે જે ઝેર આહારના નામ પર ખવડાવે;

અન્યને મૌતના દ્વારે પહોંચાડી, એ ચેનથી નિદંરે લે.

શું જમાનો આવ્યો છે જે આડંબરને સત્ય માને;

બેકાબૂ મન અને તનને હર સમય પોષે.

શું જમાનો આવ્યો છે જે ધર્મને ઉલટોં સમજે;

અને પોતાની અસમજને બીજા પર લાદે.

શું જમાનો આવ્યો છે જે નિર્માણમાં વાતાવરણને બગાડે;

પોતાના હાથથી જ પોતાનો મૃત્યુપત્ર લખે.

શું જમાનો આવ્યો છે જે એક બીજાની કામયાબીથી ઈર્ષામાં બળે;

અને બીજાની તકલીફ પર મજા કરે.

શું જમાનો આવ્યો છે જે ઈમાનદારને ચોર ગણે;

અને ચોરને એ તો સલામ કરે.

શું જમાનો આવ્યો છે જે વિચાર પણ ન કરે;

ખાલી આવેશમાં આવીને ખોટા કાર્ય કરે.

શું જમાનો આવ્યો છે જે જીવનનું નુકસાન કરે;

ખાલી ફાયદા નુકસાનમાં એ તો શ્વસે પુરે.

શું જમાનો આવ્યો છે જે વર્ષો સુધી યાદો-ફરિયદોને ન ભૂલે;

પણ કોઈનો ઉપકાર ક્ષણ ભરમાં ભૂલે.

શું જમાનો આવ્યો છે જે મહત્વ જીવનનું ન સમજે;

અને વીર્ય ખુદની ચાલ ને સમજે.

શું જમાનો આવ્યો છે જે અહીંસાના નામ પર હિંસા કરે;

અને શરીર ભાન ભૂલી કામવાસનામાં રમે.

શું જમાનો આવ્યો છે જે અંતરમાં ઉતરવા ન તૈયાર રહે;

ખુદની ખુદ જ છેડખાની કરે.

શું જમાનો આવ્યો છે જે આ શબ્દોને ન સમજે,

સાંભળી, પાછા ફરી, એ તો એનું એ જ કરે. શું જમાનો આવ્યો છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śuṁ jamānō āvyō chē, lōkōnī vikr̥ti para jaga vāha vāha karē chē;

anē prabhunā bhaktanī vāṇīnē ē tō dhikkārē chē.

śuṁ jamānō āvyō chē, kē mūrkha lōkōnā nirṇayanē ē sanmāna āpē chē;

anē divya anubhavanē ē tō sāmānya gaṇē chē.

śuṁ jamānō āvyō chē kē pōtānā vicāra para na ē vicārē karē chē;

anē bījānā abhiprāya pramāṇē ē tō cālē chē.

śuṁ jamānō āvyō chē kē takalīphamāṁ maṁdira, masjīda para mannata māgē chē;

anē kāma thatāṁ ja prabhunē tō ē bhūlē chē.

śuṁ jamānō āvyō chē kē dhanadaulatanē tō pūjē chē;

anē lakṣmīpūjanamāṁ tō vicārōnī śuddhatā na āvē chē.

śuṁ jamānō āvyō chē jē camatkāranē khālī mahānatā samajē;

anē saṁtōnī rāhē cālavānuṁ ē tō bhūlē.

śuṁ jamānō āvyō chē jē sādhunā vēśamāṁ lōkōnē gumarāha karē;

anē khudanuṁ dhyāna prabhu milanathī ē visarē.

śuṁ jamānō āvyō chē jē khālī khōkhalī vātō karē,

sācākhōṭā lakhāṇō para viśvāsa karē anē lōkō para ja aviśvāsa karē.

śuṁ jamānō āvyō chē jē manapasaṁda icchāō vadhāratō rahē;

anē khudanē duḥkha āpī, pōtē ja duḥkhī rahē.

śuṁ jamānō āvyō chē jē kuṁḍalīnā nāma para lōkōnē ghabharāvē;

anē lōkōnā aṁdhaviśvanē prōtsāhana āpē.

śuṁ jamānō āvyō chē jē mōkṣanā nāma para āśrama khōlē;

anē āśramamāṁ pōtānī ja havasanē ē pūrī karē.

śuṁ jamānō āvyō chē jē pōtē ja pōtānā lōkōnē chētarē;

anē pachī lōkō sāmē sāpha sūtharā rahē.

śuṁ jamānō āvyō chē jē balidānanē mūrkhatā samajē;

anē chētarāyānē samajadārī samajē.

śuṁ jamānō āvyō chē jē tirtha para jaī, vicārō anē prakr̥tinē pradūṣita karē;

anē bījā para kalaṁka lagāḍē.

śuṁ jamānō āvyō chē jē prabhunā nāmanō dhaṁdhō banāvē;

anē maṁtra taṁtrathī bījānē vaśamāṁ karē.

śuṁ jamānō āvyō chē jē rāga, dvēṣa, krōdha, kāmamāṁ rahē;

anē chatāṁ paṇa ācaraṇamāṁ chēḍakhānī karē.

śuṁ jamānō āvyō chē jē dharmanā nāma para lōkōnē bhaḍakāvē;

anē dharmayuddhanā nāma para ēka bījānē kāpē.

śuṁ jamānō āvyō chē jē rātē nācē anē divasamāṁ ūṁghē;

bhōgī tana nē rōgī manathī yōgīnē paṇa śaṁkāthī jōvē.

śuṁ jamānō āvyō chē jē bījānī sahāya paṇa nā karē;

anē prēmanē paṇa ē jīvanamāṁ ṭhukarāvē.

śuṁ jamānō āvyō chē jē gharaḍā mā-bāpanē rastē chōḍē;

anē pōtānē ja mahatva āpī ē tō jīvē.

śuṁ jamānō āvyō chē, ēka niḥsahāyanī takalīphanē na samajē;

khālī dhanadaulatanē ē bhagavāna samajē.

śuṁ jamānō āvyō chē jē śarīrabhānamāṁ ja ramē;

aṁtaranā aṁdhakāranē ē prajvalita karē.

śuṁ jamānō āvyō chē jē jhēra āhāranā nāma para khavaḍāvē;

anyanē mautanā dvārē pahōṁcāḍī, ē cēnathī nidaṁrē lē.

śuṁ jamānō āvyō chē jē āḍaṁbaranē satya mānē;

bēkābū mana anē tananē hara samaya pōṣē.

śuṁ jamānō āvyō chē jē dharmanē ulaṭōṁ samajē;

anē pōtānī asamajanē bījā para lādē.

śuṁ jamānō āvyō chē jē nirmāṇamāṁ vātāvaraṇanē bagāḍē;

pōtānā hāthathī ja pōtānō mr̥tyupatra lakhē.

śuṁ jamānō āvyō chē jē ēka bījānī kāmayābīthī īrṣāmāṁ balē;

anē bījānī takalīpha para majā karē.

śuṁ jamānō āvyō chē jē īmānadāranē cōra gaṇē;

anē cōranē ē tō salāma karē.

śuṁ jamānō āvyō chē jē vicāra paṇa na karē;

khālī āvēśamāṁ āvīnē khōṭā kārya karē.

śuṁ jamānō āvyō chē jē jīvananuṁ nukasāna karē;

khālī phāyadā nukasānamāṁ ē tō śvasē purē.

śuṁ jamānō āvyō chē jē varṣō sudhī yādō-phariyadōnē na bhūlē;

paṇa kōīnō upakāra kṣaṇa bharamāṁ bhūlē.

śuṁ jamānō āvyō chē jē mahatva jīvananuṁ na samajē;

anē vīrya khudanī cāla nē samajē.

śuṁ jamānō āvyō chē jē ahīṁsānā nāma para hiṁsā karē;

anē śarīra bhāna bhūlī kāmavāsanāmāṁ ramē.

śuṁ jamānō āvyō chē jē aṁtaramāṁ utaravā na taiyāra rahē;

khudanī khuda ja chēḍakhānī karē.

śuṁ jamānō āvyō chē jē ā śabdōnē na samajē,

sāṁbhalī, pāchā pharī, ē tō ēnuṁ ē ja karē. śuṁ jamānō āvyō chē.

Previous
Previous Bhajan
शिव बावरी मैं हो चली
Next

Next Bhajan
હર એક માનવીના જુદા જુદા અનુભવ હોય છે;
 
Previous
Previous Gujarati Bhajan
મુલાકાતની તો એ વાત હતી
Next

Next Gujarati Bhajan
હર એક માનવીના જુદા જુદા અનુભવ હોય છે;
શું જમાનો આવ્યો છે, લોકોની વિકૃતિ પર જગ વાહ વાહ કરે છે;
First...15871588...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org