Read Quote

Previous
Share
 
પ્રેમની વર્ષા જ્યારે વરસે છે, માનવી ત્યારે જ ખીલે છે
જ્ઞાનનો દીપક જ્યારે પ્રગટે છે, માનવી ત્યારે જ બધું પામે છે
વિશ્વાસની પરાકાષ્ઠા જ્યારે આવે છે, માનવી ત્યારે જ સંભલે છે
જન્મના ફેરા જ્યારે પૂરા થાય છે, માનવી ત્યારેજ ઈશ્વરને પામે છે

- ડો. હીરા
પ્રેમની વર્ષા જ્યારે વરસે છે, માનવી ત્યારે જ ખીલે છે
જ્ઞાનનો દીપક જ્યારે પ્રગટે છે, માનવી ત્યારે જ બધું પામે છે
વિશ્વાસની પરાકાષ્ઠા જ્યારે આવે છે, માનવી ત્યારે જ સંભલે છે
જન્મના ફેરા જ્યારે પૂરા થાય છે, માનવી ત્યારેજ ઈશ્વરને પામે છે



- ડો. હીરા
Next
પ્રેમની વર્ષા જ્યારે વરસે છે, માનવી ત્યારે જ ખીલે છે
જ્ઞાનનો દીપક જ્યારે પ્રગટે છે, માનવી ત્યારે જ બધું પામે છે
વિશ્વાસની પરાકાષ્ઠા જ્યારે આવે છે, માનવી ત્યારે જ સંભલે છે
જન્મના ફેરા જ્યારે પૂરા થાય છે, માનવી ત્યારેજ ઈશ્વરને પામે છે
પ્રેમની વર્ષા જ્યારે વરસે છે, માનવી ત્યારે જ ખીલે છે જ્ઞાનનો દીપક જ્યારે પ્રગટે છે, માનવી ત્યારે જ બધું પામે છે વિશ્વાસની પરાકાષ્ઠા જ્યારે આવે છે, માનવી ત્યારે જ સંભલે છે જન્મના ફેરા જ્યારે પૂરા થાય છે, માનવી ત્યારેજ ઈશ્વરને પામે છે https://myinnerkarma.org/quotes/detail.aspx?title=premani-varsha-jyare-varase-chhe-manavi-tyare-ja-khile-chhe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org