|
સમયના હિસાબે ચાલવું, એ ખોટું નથી
પણ પોતાની સચ્ચાઈ ખોવી, એ સારું નથી
સમય કેવો પણ પરિવર્તિત થાય
અંતરમાં એક હળવાશ જરૂરી છે
- ડો. હીરા
સમયના હિસાબે ચાલવું, એ ખોટું નથી
પણ પોતાની સચ્ચાઈ ખોવી, એ સારું નથી
સમય કેવો પણ પરિવર્તિત થાય
અંતરમાં એક હળવાશ જરૂરી છે
- ડો. હીરા
|
|