|
વર્તન મારું એના હાથમાં છે, જે કરાવે છે
સમજણ મારી એની છે, જે સમજાવે છે
પછી એ મારા મનની હોય કે મારા પ્રભુની
ઓળખાણ મારી એ છે, જે મને સંભાળે છે
- ડો. હીરા
વર્તન મારું એના હાથમાં છે, જે કરાવે છે
સમજણ મારી એની છે, જે સમજાવે છે
પછી એ મારા મનની હોય કે મારા પ્રભુની
ઓળખાણ મારી એ છે, જે મને સંભાળે છે
- ડો. હીરા
|
|