Bhajan No. 5620 | Date: 23-Mar-20162016-03-23આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?/bhajan/?title=adarsha-manavi-shum-e-koine-khabara-chheઆદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?

જૂઠું ન બોલે, પણ સત્ય બોલીને હાનિ પહોંચાડે?

વૈરાગ્યમાં ન રહે, પણ બંધનોમાં ગોથા ખાય એ માનવી?

જે હિંસા ન કરે, પણ વાણીથી સહુકોઈની નિંદા કરે?

જે મદદ કરતાં ન અચકાઈ, પણ સામે કંઈ મળે એની અપેક્ષા રાખે?

જે મુશ્કેલીમાં ન રડે, પણ બીજાની મુશ્કેલી પણ દૂર ન કરે?

જે લડાઈ ન કરે, પણ સામેવાળાના નુકસાનથી ખુશ થાય?

જે પ્રભુને માને, પણ પ્રભુના માર્ગ પર ચાલવાવાળા પોતાના લોકોને રોકે?

જે મેદાનમાં ન કૂદે, પણ પ્રેક્ષક થઈને લડાઈની મજા લે?

આવા બેહરુપિયા માનવીનું શું કહેવું, જે પોતે પણ આગળ ના વધે;

અને બીજાને પણ આગળ ન વધવા દે. આદર્શ આખરે કોને કહેવું?


આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?


Home » Bhajans » આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?
  1. Home
  2. Bhajans
  3. આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?

આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?


View Original
Increase Font Decrease Font


આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?

જૂઠું ન બોલે, પણ સત્ય બોલીને હાનિ પહોંચાડે?

વૈરાગ્યમાં ન રહે, પણ બંધનોમાં ગોથા ખાય એ માનવી?

જે હિંસા ન કરે, પણ વાણીથી સહુકોઈની નિંદા કરે?

જે મદદ કરતાં ન અચકાઈ, પણ સામે કંઈ મળે એની અપેક્ષા રાખે?

જે મુશ્કેલીમાં ન રડે, પણ બીજાની મુશ્કેલી પણ દૂર ન કરે?

જે લડાઈ ન કરે, પણ સામેવાળાના નુકસાનથી ખુશ થાય?

જે પ્રભુને માને, પણ પ્રભુના માર્ગ પર ચાલવાવાળા પોતાના લોકોને રોકે?

જે મેદાનમાં ન કૂદે, પણ પ્રેક્ષક થઈને લડાઈની મજા લે?

આવા બેહરુપિયા માનવીનું શું કહેવું, જે પોતે પણ આગળ ના વધે;

અને બીજાને પણ આગળ ન વધવા દે. આદર્શ આખરે કોને કહેવું?



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


ādarśa mānavī śuṁ? ē kōīnē khabara chē?

jūṭhuṁ na bōlē, paṇa satya bōlīnē hāni pahōṁcāḍē?

vairāgyamāṁ na rahē, paṇa baṁdhanōmāṁ gōthā khāya ē mānavī?

jē hiṁsā na karē, paṇa vāṇīthī sahukōīnī niṁdā karē?

jē madada karatāṁ na acakāī, paṇa sāmē kaṁī malē ēnī apēkṣā rākhē?

jē muśkēlīmāṁ na raḍē, paṇa bījānī muśkēlī paṇa dūra na karē?

jē laḍāī na karē, paṇa sāmēvālānā nukasānathī khuśa thāya?

jē prabhunē mānē, paṇa prabhunā mārga para cālavāvālā pōtānā lōkōnē rōkē?

jē mēdānamāṁ na kūdē, paṇa prēkṣaka thaīnē laḍāīnī majā lē?

āvā bēharupiyā mānavīnuṁ śuṁ kahēvuṁ, jē pōtē paṇa āgala nā vadhē;

anē bījānē paṇa āgala na vadhavā dē. ādarśa ākharē kōnē kahēvuṁ?

Previous
Previous Bhajan
વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;
Next

Next Bhajan
હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;
 
Previous
Previous Gujarati Bhajan
વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;
Next

Next Gujarati Bhajan
હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;
આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?
First...16391640...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org