Bhajan No. 5619 | Date: 23-Mar-20162016-03-23વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;/bhajan/?title=vachanani-gaherai-je-samaje-chhe-e-potani-vata-badalato-nathiવચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;

પ્રભુની ઉદારતાને જે સમજે છે, એ માપી-તોલીને દાન કરતો નથી;

જે પીડા બીજાની સમજે છે, એ હાનિ કોઈને આપી શકતો નથી;

જે વર્તનના પરિવર્તનનો સ્વીકાર કરે છે, એ કોઈને પિંજરામાં નાખતો નથી;

જે ઊંચાઈમાં રહીને ધરતીને યાદ રાખે, એ કોઈને ધિક્કારતો નથી;

જે મહોબ્બતને સમજીને રહે છે, એ સ્વાર્થમાં રમી શક્તો નથી;

જે અહેસાન પ્રભુનો ભૂલતો નથી, એ કૃતજ્ઞ થયા વિના રહેતો નથી;

જે મંઝિલની તલાશમાં ચાલે છે, એ મંઝિલ પામ્યા વિના રહેતો નથી;

જે તીવ્ર ભાવો ત્યજીને જીવે છે, એ ભાવોને તોડી શકતો નથી;

જે મુશ્કેલીમાં રહીને હસે છે, એ બીજાનાં દુઃખદર્દ દૂર કર્યા વિના રહેતો નથી.


વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;


Home » Bhajans » વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;
  1. Home
  2. Bhajans
  3. વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;

વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;


View Original
Increase Font Decrease Font


વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;

પ્રભુની ઉદારતાને જે સમજે છે, એ માપી-તોલીને દાન કરતો નથી;

જે પીડા બીજાની સમજે છે, એ હાનિ કોઈને આપી શકતો નથી;

જે વર્તનના પરિવર્તનનો સ્વીકાર કરે છે, એ કોઈને પિંજરામાં નાખતો નથી;

જે ઊંચાઈમાં રહીને ધરતીને યાદ રાખે, એ કોઈને ધિક્કારતો નથી;

જે મહોબ્બતને સમજીને રહે છે, એ સ્વાર્થમાં રમી શક્તો નથી;

જે અહેસાન પ્રભુનો ભૂલતો નથી, એ કૃતજ્ઞ થયા વિના રહેતો નથી;

જે મંઝિલની તલાશમાં ચાલે છે, એ મંઝિલ પામ્યા વિના રહેતો નથી;

જે તીવ્ર ભાવો ત્યજીને જીવે છે, એ ભાવોને તોડી શકતો નથી;

જે મુશ્કેલીમાં રહીને હસે છે, એ બીજાનાં દુઃખદર્દ દૂર કર્યા વિના રહેતો નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


vacananī gahērāī jē samajē chē, ē pōtānī vāta badalatō nathī;

prabhunī udāratānē jē samajē chē, ē māpī-tōlīnē dāna karatō nathī;

jē pīḍā bījānī samajē chē, ē hāni kōīnē āpī śakatō nathī;

jē vartananā parivartananō svīkāra karē chē, ē kōīnē piṁjarāmāṁ nākhatō nathī;

jē ūṁcāīmāṁ rahīnē dharatīnē yāda rākhē, ē kōīnē dhikkāratō nathī;

jē mahōbbatanē samajīnē rahē chē, ē svārthamāṁ ramī śaktō nathī;

jē ahēsāna prabhunō bhūlatō nathī, ē kr̥tajña thayā vinā rahētō nathī;

jē maṁjhilanī talāśamāṁ cālē chē, ē maṁjhila pāmyā vinā rahētō nathī;

jē tīvra bhāvō tyajīnē jīvē chē, ē bhāvōnē tōḍī śakatō nathī;

jē muśkēlīmāṁ rahīnē hasē chē, ē bījānāṁ duḥkhadarda dūra karyā vinā rahētō nathī.

Previous
Previous Bhajan
ઉમ્મીદની કિરણો લઈને ઊગે છે, એક નવો દિવસ;
Next

Next Bhajan
આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?
 
Previous
Previous Gujarati Bhajan
ઉમ્મીદની કિરણો લઈને ઊગે છે, એક નવો દિવસ;
Next

Next Gujarati Bhajan
આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?
વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;
First...16371638...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org