Bhajan No. 5621 | Date: 23-Mar-20162016-03-23હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;/bhajan/?title=hasyanum-rudana-je-samaji-shake-chhe-e-prabhuni-avastha-samaji-shake-chheહાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;

વેદના અલગતાની જે સમજી શકે છે, તે પ્રભુના પોકારને સમજી શકે છે;

અસીમ કૃપાને જે સમજી શકે છે, તે પ્રભુના પ્રેમને સમજી શકે છે;

જે મોક્ષમાં આપેલાં કાર્ય સમજી શકે છે, તે પ્રભુનું દિવ્ય કાર્ય સમજી શકે છે;

જે કરુણાથી સહુને પોકારી શકે છે, તે જ પ્રભુના કાર્યને પાર પાડી શકે છે;

જે બીજાને પોતાના બનાવી શકે છે, તે જ પ્રભુની વિશાળતા સમજી શકે છે;

જે હર કાર્યમાં પ્રભુને જુએ છે, તે જ તો પોતાનું અસ્તિત્વ ભુલાવી શકે છે;

જે મુશ્કેલીને એક મોકો સુધરવાનો ગણે છે, તે જ આગળ વધી શકે છે;

જે ગૌરવમાં ઘમંડ ન કરે, તે જ તો પ્રભુમાં પોતાની જાતને ભુલાવી શકે છે.


હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;


Home » Bhajans » હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;
  1. Home
  2. Bhajans
  3. હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;

હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;


View Original
Increase Font Decrease Font


હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;

વેદના અલગતાની જે સમજી શકે છે, તે પ્રભુના પોકારને સમજી શકે છે;

અસીમ કૃપાને જે સમજી શકે છે, તે પ્રભુના પ્રેમને સમજી શકે છે;

જે મોક્ષમાં આપેલાં કાર્ય સમજી શકે છે, તે પ્રભુનું દિવ્ય કાર્ય સમજી શકે છે;

જે કરુણાથી સહુને પોકારી શકે છે, તે જ પ્રભુના કાર્યને પાર પાડી શકે છે;

જે બીજાને પોતાના બનાવી શકે છે, તે જ પ્રભુની વિશાળતા સમજી શકે છે;

જે હર કાર્યમાં પ્રભુને જુએ છે, તે જ તો પોતાનું અસ્તિત્વ ભુલાવી શકે છે;

જે મુશ્કેલીને એક મોકો સુધરવાનો ગણે છે, તે જ આગળ વધી શકે છે;

જે ગૌરવમાં ઘમંડ ન કરે, તે જ તો પ્રભુમાં પોતાની જાતને ભુલાવી શકે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


hāsyanuṁ rudana jē samajī śakē chē, ē prabhunī avasthā samajī śakē chē;

vēdanā alagatānī jē samajī śakē chē, tē prabhunā pōkāranē samajī śakē chē;

asīma kr̥pānē jē samajī śakē chē, tē prabhunā prēmanē samajī śakē chē;

jē mōkṣamāṁ āpēlāṁ kārya samajī śakē chē, tē prabhunuṁ divya kārya samajī śakē chē;

jē karuṇāthī sahunē pōkārī śakē chē, tē ja prabhunā kāryanē pāra pāḍī śakē chē;

jē bījānē pōtānā banāvī śakē chē, tē ja prabhunī viśālatā samajī śakē chē;

jē hara kāryamāṁ prabhunē juē chē, tē ja tō pōtānuṁ astitva bhulāvī śakē chē;

jē muśkēlīnē ēka mōkō sudharavānō gaṇē chē, tē ja āgala vadhī śakē chē;

jē gauravamāṁ ghamaṁḍa na karē, tē ja tō prabhumāṁ pōtānī jātanē bhulāvī śakē chē.

Previous
Previous Bhajan
આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?
Next

Next Bhajan
મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;
 
Previous
Previous Gujarati Bhajan
આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?
Next

Next Gujarati Bhajan
મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;
હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;
First...16391640...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org