Bhajan No. 5622 | Date: 23-Mar-20162016-03-23મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;/bhajan/?title=nrityuni-raha-je-manavi-joto-hoya-te-nrityune-kabila-nathiમૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;

જે જીવન જીવવાની ચેષ્ટા રાખતો હોય, તે જીવનમાં ફરિયાદ રાખતો નથી;

જે પીડામાં આત્મહત્યા કરવાની તમન્ના રાખતો હોય, તે કૃપાને લાયક નથી

જે આપેલી વસ્તુંને ઠુકરાવતો હોય, તેને આપીને કોઈ ફરક પડતો નથી;

જેની મુલાકાતમાં ન કોઈ હૂંફ હોય, એને યાદ કરીને કોઈ મતલબ નથી;

જેને નિંદાથી ઉપર ન આવવું હોય, તેને રાહ બતાડીને મતલબ નથી;

જેને અવિશ્વાસનાં ચશ્માં પહેર્યાં હોય, તેને પ્રકાશ બતાડી ન શકાય;

જેને મૃત્યુથી ન ખોફ લાગતો હોય, એને મોક્ષના વિચારો અપાતા નથી;

જેને ડરમાં જ જીવન વ્યતીત કરવું છે, એને હિંસાનો પાઠ બતાડાતો નથી;

જેને ઉમ્મીદ પોતાની છોડી દીધી હોય, એનો હાથ થામી શકાતો નથી.


મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;


Home » Bhajans » મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;
  1. Home
  2. Bhajans
  3. મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;

મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;


View Original
Increase Font Decrease Font


મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;

જે જીવન જીવવાની ચેષ્ટા રાખતો હોય, તે જીવનમાં ફરિયાદ રાખતો નથી;

જે પીડામાં આત્મહત્યા કરવાની તમન્ના રાખતો હોય, તે કૃપાને લાયક નથી

જે આપેલી વસ્તુંને ઠુકરાવતો હોય, તેને આપીને કોઈ ફરક પડતો નથી;

જેની મુલાકાતમાં ન કોઈ હૂંફ હોય, એને યાદ કરીને કોઈ મતલબ નથી;

જેને નિંદાથી ઉપર ન આવવું હોય, તેને રાહ બતાડીને મતલબ નથી;

જેને અવિશ્વાસનાં ચશ્માં પહેર્યાં હોય, તેને પ્રકાશ બતાડી ન શકાય;

જેને મૃત્યુથી ન ખોફ લાગતો હોય, એને મોક્ષના વિચારો અપાતા નથી;

જેને ડરમાં જ જીવન વ્યતીત કરવું છે, એને હિંસાનો પાઠ બતાડાતો નથી;

જેને ઉમ્મીદ પોતાની છોડી દીધી હોય, એનો હાથ થામી શકાતો નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


mr̥tyunī rāha jē mānavī jōtō hōya, tē mr̥tyunē kābila nathī;

jē jīvana jīvavānī cēṣṭā rākhatō hōya, tē jīvanamāṁ phariyāda rākhatō nathī;

jē pīḍāmāṁ ātmahatyā karavānī tamannā rākhatō hōya, tē kr̥pānē lāyaka nathī

jē āpēlī vastuṁnē ṭhukarāvatō hōya, tēnē āpīnē kōī pharaka paḍatō nathī;

jēnī mulākātamāṁ na kōī hūṁpha hōya, ēnē yāda karīnē kōī matalaba nathī;

jēnē niṁdāthī upara na āvavuṁ hōya, tēnē rāha batāḍīnē matalaba nathī;

jēnē aviśvāsanāṁ caśmāṁ pahēryāṁ hōya, tēnē prakāśa batāḍī na śakāya;

jēnē mr̥tyuthī na khōpha lāgatō hōya, ēnē mōkṣanā vicārō apātā nathī;

jēnē ḍaramāṁ ja jīvana vyatīta karavuṁ chē, ēnē hiṁsānō pāṭha batāḍātō nathī;

jēnē ummīda pōtānī chōḍī dīdhī hōya, ēnō hātha thāmī śakātō nathī.

Previous
Previous Bhajan
હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;
Next

Next Bhajan
દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;
 
Previous
Previous Gujarati Bhajan
હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;
Next

Next Gujarati Bhajan
દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;
મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;
First...16411642...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org