Bhajan No. 5623 | Date: 25-Mar-20162016-03-25દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;/bhajan/?title=devataoni-bhasha-manushyane-samajati-nathiદેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;

પણ મનુષ્યતાની ભાષા તો મનુષ્ય સમજતો નથી.

મૂર્ખતાભર્યું વર્તન કરતો રહે છે, પોતાની સોચમાં આગળ વધતો રહે છે;

ઉમંગભર્યા વાતાવરણને ત્યજે છે, પોતાની ઇચ્છા પાછળ દોડે છે.

અહંકાર ભરેલી આ દુનિયામાં માનવી પોતાની સૂધબૂધ ખોવે છે;

ક્યારેક મંઝિલને ભૂલીને માયામાં ખોવાઈ જાઈ છે.

પ્રભુની કૃપા અને ગુરુના આશિષ વગર બહાર નીકળાતું નથી;

ખોટી સોચ અને ખોટા રસ્તેથી પ્રભુને પમાતું નથી.

ક્યાં સુધી રહેશે આ માનવી અંધારામાં, ક્યાં સુધી રહેશે અહંકારમાં;

પ્રભુને પામ્યા વગર ન એની કોઈ રાહ છે, પ્રભુમાં લીન થયા વગર ન એની કોઈ મંઝિલ છે.

સમજશે જ્યારે આ માનવી આ સચ્ચાઈને, ત્યારે મળશે એને અંતરથી પ્રભુની વાણી રે.


દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;


Home » Bhajans » દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;
  1. Home
  2. Bhajans
  3. દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;

દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;


View Original
Increase Font Decrease Font


દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;

પણ મનુષ્યતાની ભાષા તો મનુષ્ય સમજતો નથી.

મૂર્ખતાભર્યું વર્તન કરતો રહે છે, પોતાની સોચમાં આગળ વધતો રહે છે;

ઉમંગભર્યા વાતાવરણને ત્યજે છે, પોતાની ઇચ્છા પાછળ દોડે છે.

અહંકાર ભરેલી આ દુનિયામાં માનવી પોતાની સૂધબૂધ ખોવે છે;

ક્યારેક મંઝિલને ભૂલીને માયામાં ખોવાઈ જાઈ છે.

પ્રભુની કૃપા અને ગુરુના આશિષ વગર બહાર નીકળાતું નથી;

ખોટી સોચ અને ખોટા રસ્તેથી પ્રભુને પમાતું નથી.

ક્યાં સુધી રહેશે આ માનવી અંધારામાં, ક્યાં સુધી રહેશે અહંકારમાં;

પ્રભુને પામ્યા વગર ન એની કોઈ રાહ છે, પ્રભુમાં લીન થયા વગર ન એની કોઈ મંઝિલ છે.

સમજશે જ્યારે આ માનવી આ સચ્ચાઈને, ત્યારે મળશે એને અંતરથી પ્રભુની વાણી રે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


dēvātāōnī bhāṣā, manuṣyanē samajātī nathī;

paṇa manuṣyatānī bhāṣā tō manuṣya samajatō nathī.

mūrkhatābharyuṁ vartana karatō rahē chē, pōtānī sōcamāṁ āgala vadhatō rahē chē;

umaṁgabharyā vātāvaraṇanē tyajē chē, pōtānī icchā pāchala dōḍē chē.

ahaṁkāra bharēlī ā duniyāmāṁ mānavī pōtānī sūdhabūdha khōvē chē;

kyārēka maṁjhilanē bhūlīnē māyāmāṁ khōvāī jāī chē.

prabhunī kr̥pā anē gurunā āśiṣa vagara bahāra nīkalātuṁ nathī;

khōṭī sōca anē khōṭā rastēthī prabhunē pamātuṁ nathī.

kyāṁ sudhī rahēśē ā mānavī aṁdhārāmāṁ, kyāṁ sudhī rahēśē ahaṁkāramāṁ;

prabhunē pāmyā vagara na ēnī kōī rāha chē, prabhumāṁ līna thayā vagara na ēnī kōī maṁjhila chē.

samajaśē jyārē ā mānavī ā saccāīnē, tyārē malaśē ēnē aṁtarathī prabhunī vāṇī rē.

Previous
Previous Bhajan
મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;
Next

Next Bhajan
ગુરુની કૃપા, ઓ મારા પરમગુરુ, ઓ મારા સદ્દગુરુ
 
Previous
Previous Gujarati Bhajan
મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;
Next

Next Gujarati Bhajan
ગુરુની કૃપા, ઓ મારા પરમગુરુ, ઓ મારા સદ્દગુરુ
દેવાતાઓની ભાષા, મનુષ્યને સમજાતી નથી;
First...16411642...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org