Bhajan No. 6137 | Date: 11-Jul-20242024-07-11અફસોસની વાત તો એ છે કે કોઈ સમજ્યું નથી/bhajan/?title=aphasosani-vata-to-e-chhe-ke-koi-samajyum-nathiઅફસોસની વાત તો એ છે કે કોઈ સમજ્યું નથી

પ્રેમની વાત એ છે કે કોઈ એનાથી જુદું પડતું નથી

ધીરજની વાત એ છે કે કોઈને વધારે જોઈતું નથી

અસલિયતની વાત એ છે કે કોઈ પોતાને ઓળખતું નથી

શાંતિની વાત એ છે કે મન સ્થિર થયા વિના, એ મળતી નથી

પાગલપણની વાત એ છે કે પ્રેમમાં ડૂબ્યા વગર સમજાતું નથી

તડ઼પની વાત એ છે કે હાંસિલ કર્યા વગર, એ બૂઝતું નથી

ધર્મની વાત એ છે કે અધર્મ પર ચાલવું એને ગમતું નથી

નસીબની વાત એ છે કે પ્રભુ કૃપા વગર એ બદલાતું નથી


અફસોસની વાત તો એ છે કે કોઈ સમજ્યું નથી


Home » Bhajans » અફસોસની વાત તો એ છે કે કોઈ સમજ્યું નથી
  1. Home
  2. Bhajans
  3. અફસોસની વાત તો એ છે કે કોઈ સમજ્યું નથી

અફસોસની વાત તો એ છે કે કોઈ સમજ્યું નથી


View Original
Increase Font Decrease Font


અફસોસની વાત તો એ છે કે કોઈ સમજ્યું નથી

પ્રેમની વાત એ છે કે કોઈ એનાથી જુદું પડતું નથી

ધીરજની વાત એ છે કે કોઈને વધારે જોઈતું નથી

અસલિયતની વાત એ છે કે કોઈ પોતાને ઓળખતું નથી

શાંતિની વાત એ છે કે મન સ્થિર થયા વિના, એ મળતી નથી

પાગલપણની વાત એ છે કે પ્રેમમાં ડૂબ્યા વગર સમજાતું નથી

તડ઼પની વાત એ છે કે હાંસિલ કર્યા વગર, એ બૂઝતું નથી

ધર્મની વાત એ છે કે અધર્મ પર ચાલવું એને ગમતું નથી

નસીબની વાત એ છે કે પ્રભુ કૃપા વગર એ બદલાતું નથી



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


aphasōsanī vāta tō ē chē kē kōī samajyuṁ nathī

prēmanī vāta ē chē kē kōī ēnāthī juduṁ paḍatuṁ nathī

dhīrajanī vāta ē chē kē kōīnē vadhārē jōītuṁ nathī

asaliyatanī vāta ē chē kē kōī pōtānē ōlakhatuṁ nathī

śāṁtinī vāta ē chē kē mana sthira thayā vinā, ē malatī nathī

pāgalapaṇanī vāta ē chē kē prēmamāṁ ḍūbyā vagara samajātuṁ nathī

taḍa઼panī vāta ē chē kē hāṁsila karyā vagara, ē būjhatuṁ nathī

dharmanī vāta ē chē kē adharma para cālavuṁ ēnē gamatuṁ nathī

nasībanī vāta ē chē kē prabhu kr̥pā vagara ē badalātuṁ nathī

Previous
Previous Bhajan
શું કરું, શું ન કરું, સમજાતું નથી
Next

Next Bhajan
તું મને તારા ચરણોમાં આસરો આપ, ત્યાં જ મારો આરામ છે
 
Previous
Previous Gujarati Bhajan
શું કરું, શું ન કરું, સમજાતું નથી
Next

Next Gujarati Bhajan
તું મને તારા ચરણોમાં આસરો આપ, ત્યાં જ મારો આરામ છે
અફસોસની વાત તો એ છે કે કોઈ સમજ્યું નથી
First...21552156...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org