Bhajan No. 5630 | Date: 01-Apr-20162016-04-01અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;/bhajan/?title=asima-kripa-jyare-prabhu-varasave-chhe-tyare-prayatna-pana-chali-padeઅસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;

ઇચ્છા જ્યાં પ્રભુ એની દર્શાવે છે, ત્યાં લહેર તો આપણે કરીએ છીએ.

આરામમાં જ્યારે આપણે રહીએ છીએ, તો સંજોગો આપણને હલાવે છે;

જ્યાં જેષ્ઠા જીવનમાં આપણી ચાહીએ છીએ, ત્યાં અનંતમાં ભૂલા પડીએ છીએ.

વિશ્વાસ જ્યાં આપણે કરીએ છીએ, ત્યાં પ્રભુનું કાર્ય સરળ કરીએ છીએ;

ઉમ્મીદ જ્યાં આપણે બાંધીએ છીએ, ત્યાં વેરાનમાં પણ ફૂલ ખિલાવીએ છીએ.

મધુરતામાં જ્યારે વાસ કરીએ છીએ, ત્યારે સંગીતની રચના કરીએ છીએ;

દીવારો જ્યાં આપણે લાંધીએ છીએ, ત્યારે જ તો પ્રભુને પામીએ છીએ.

દુવિધાથી જ્યારે મુક્ત થઈએ છીએ, ત્યારે પ્રભુના પ્રેમમાં પડીએ છીએ;

અસીમ નિરાંતમાં જયારે ઈછિયે છીયે, ત્યારે જ પ્રભુના કાર્યમાં લાગીએ છીએ.

વિરોધાભાસ જ્યારે ખોઈએ છીએ, ત્યારે અનુરૂપ વ્યવહાર કરીએ છીએ;

જ્યાં પ્રભુમાં એક થઈએ છીએ, ત્યાં આપણી જાતને ઓળખીએ છીએ.


અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;


Home » Bhajans » અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;
  1. Home
  2. Bhajans
  3. અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;

અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;


View Original
Increase Font Decrease Font


અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;

ઇચ્છા જ્યાં પ્રભુ એની દર્શાવે છે, ત્યાં લહેર તો આપણે કરીએ છીએ.

આરામમાં જ્યારે આપણે રહીએ છીએ, તો સંજોગો આપણને હલાવે છે;

જ્યાં જેષ્ઠા જીવનમાં આપણી ચાહીએ છીએ, ત્યાં અનંતમાં ભૂલા પડીએ છીએ.

વિશ્વાસ જ્યાં આપણે કરીએ છીએ, ત્યાં પ્રભુનું કાર્ય સરળ કરીએ છીએ;

ઉમ્મીદ જ્યાં આપણે બાંધીએ છીએ, ત્યાં વેરાનમાં પણ ફૂલ ખિલાવીએ છીએ.

મધુરતામાં જ્યારે વાસ કરીએ છીએ, ત્યારે સંગીતની રચના કરીએ છીએ;

દીવારો જ્યાં આપણે લાંધીએ છીએ, ત્યારે જ તો પ્રભુને પામીએ છીએ.

દુવિધાથી જ્યારે મુક્ત થઈએ છીએ, ત્યારે પ્રભુના પ્રેમમાં પડીએ છીએ;

અસીમ નિરાંતમાં જયારે ઈછિયે છીયે, ત્યારે જ પ્રભુના કાર્યમાં લાગીએ છીએ.

વિરોધાભાસ જ્યારે ખોઈએ છીએ, ત્યારે અનુરૂપ વ્યવહાર કરીએ છીએ;

જ્યાં પ્રભુમાં એક થઈએ છીએ, ત્યાં આપણી જાતને ઓળખીએ છીએ.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


asīma kr̥pā jyārē prabhu varasāvē chē, tyārē prayatna paṇa cālī paḍē chē;

icchā jyāṁ prabhu ēnī darśāvē chē, tyāṁ lahēra tō āpaṇē karīē chīē.

ārāmamāṁ jyārē āpaṇē rahīē chīē, tō saṁjōgō āpaṇanē halāvē chē;

jyāṁ jēṣṭhā jīvanamāṁ āpaṇī cāhīē chīē, tyāṁ anaṁtamāṁ bhūlā paḍīē chīē.

viśvāsa jyāṁ āpaṇē karīē chīē, tyāṁ prabhunuṁ kārya sarala karīē chīē;

ummīda jyāṁ āpaṇē bāṁdhīē chīē, tyāṁ vērānamāṁ paṇa phūla khilāvīē chīē.

madhuratāmāṁ jyārē vāsa karīē chīē, tyārē saṁgītanī racanā karīē chīē;

dīvārō jyāṁ āpaṇē lāṁdhīē chīē, tyārē ja tō prabhunē pāmīē chīē.

duvidhāthī jyārē mukta thaīē chīē, tyārē prabhunā prēmamāṁ paḍīē chīē;

asīma nirāṁtamāṁ jayārē īchiyē chīyē, tyārē ja prabhunā kāryamāṁ lāgīē chīē.

virōdhābhāsa jyārē khōīē chīē, tyārē anurūpa vyavahāra karīē chīē;

jyāṁ prabhumāṁ ēka thaīē chīē, tyāṁ āpaṇī jātanē ōlakhīē chīē.

Previous
Previous Bhajan
પ્રમાણ શેનું આપું; ભક્તિનું, પ્રેમનું કે જ્ઞાનનું?
Next

Next Bhajan
પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે
 
Previous
Previous Gujarati Bhajan
પ્રમાણ શેનું આપું; ભક્તિનું, પ્રેમનું કે જ્ઞાનનું?
Next

Next Gujarati Bhajan
પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે
અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;
First...16491650...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org