Bhajan No. 5631 | Date: 02-Apr-20162016-04-02પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે/bhajan/?title=puranomam-evi-vato-chhupayeli-chheપુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે.

ગુપ્ત રહસ્ય, ગુપ્ત વિચારો અને ગુપ્ત વાણીમાં સર્જાયેલી છે આ કથા. છે એમાં તો વેદોની ગાથા.

જે એને વાંચે છે, તે ચકિત રહી જાય છે. લાગે કે છે આ તો કામસૂત્ર પણ છે, આ તો અમીરસની ગાથા પણ છે, અને જીવન જીવવાની ગાથા પણ છે.

કહાનીના માધ્યમથી સમજાવે છે વેદોને કેમ જીવનમાં ઉતારવા.

વેદોનો પાઠ કરવાથી વેદો સમજાતા નથી. સંસ્કૃતને શીખવાથી પ્રભુ મળતા નથી.

વેદોના રાઝ સમજવાથી જ જીવન પમાય છે, પ્રભુને મળાય છે.

એના માટે સમજણ સાચી, અહંને ત્યાગી અને સરળતાને અપનાવવાથી આ વેદો અંદર આપોઆપ ઊતરે છે અને જીવનમાં જેમતેમથી સુલભતા અને નિશ્ચલતા રમે છે.

સાર, પુરાણ ઉપનિષદ કે વેદનો એ જ છે કે પ્રભુને પામવા હશે તો એમના જેવું બનવું પડશે, એને પોકારવું પડશે, એમણે આપેલાં કાર્યો પૂરાં કરવાં પડશે, એને બધું સોંપવું પડશે, પ્યારથી એમને પોકારવું પડશે, મુશ્કેલીમાં એમને યાદ રાખીને હસવું પડશે અને દુખીઓનાં દુઃખ દૂર કરવાં પડશે.

જીવનમાં જીત મેળવવી હશે તો ઈર્ષ્યા ત્યજવી પડશે, પરિશ્રમ કરવો પડશે અને પાઠમાં એક નિયમ અને સંયમ કેળવવો પડશે.

આ છે ગીતાનો સાર, ઉપનિષદનો સાર, વેદોના સંદેશ અને પ્રભુનો એક નવો આકાર.

તીવ્રતા જીવનમાં, પ્રેમ ભુલાવી દે છે;

અનુકૂળ વ્યવહાર જીવનમાં મીઠાશ આપી દે છે;

ઇચ્છા સાચી જીવનમાં, ઇચ્છામુક્ત કરી દે છે;

અવિનાશી આ જગતમાં, પ્રભુને પમાવી દે છે;

પ્રેમની આશા, પ્રભુનો પ્રેમને સમજાવી દે છે;

હસીન આ મોકામાં જીવની સરળતા આંખને લુભાવી દે છે;

હૈયામાં પ્રેમની ઝંખના, અસીમ કૃપા વરસાવી દે છે;

જીવનની સચ્ચાઈમાં, જીવ પ્રભુને એની અલગતા ભુલાવી દે છે;

કામક્રોધની ભાષામાં, સાચા રાહીને પણ ભરમાવી દે છે;

એકરૂપતાના અહેસાસમાં, એક નવું સર્જન નિભાવી દે છે.


પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે


Home » Bhajans » પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે
  1. Home
  2. Bhajans
  3. પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે

પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે


View Original
Increase Font Decrease Font


પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે.

ગુપ્ત રહસ્ય, ગુપ્ત વિચારો અને ગુપ્ત વાણીમાં સર્જાયેલી છે આ કથા. છે એમાં તો વેદોની ગાથા.

જે એને વાંચે છે, તે ચકિત રહી જાય છે. લાગે કે છે આ તો કામસૂત્ર પણ છે, આ તો અમીરસની ગાથા પણ છે, અને જીવન જીવવાની ગાથા પણ છે.

કહાનીના માધ્યમથી સમજાવે છે વેદોને કેમ જીવનમાં ઉતારવા.

વેદોનો પાઠ કરવાથી વેદો સમજાતા નથી. સંસ્કૃતને શીખવાથી પ્રભુ મળતા નથી.

વેદોના રાઝ સમજવાથી જ જીવન પમાય છે, પ્રભુને મળાય છે.

એના માટે સમજણ સાચી, અહંને ત્યાગી અને સરળતાને અપનાવવાથી આ વેદો અંદર આપોઆપ ઊતરે છે અને જીવનમાં જેમતેમથી સુલભતા અને નિશ્ચલતા રમે છે.

સાર, પુરાણ ઉપનિષદ કે વેદનો એ જ છે કે પ્રભુને પામવા હશે તો એમના જેવું બનવું પડશે, એને પોકારવું પડશે, એમણે આપેલાં કાર્યો પૂરાં કરવાં પડશે, એને બધું સોંપવું પડશે, પ્યારથી એમને પોકારવું પડશે, મુશ્કેલીમાં એમને યાદ રાખીને હસવું પડશે અને દુખીઓનાં દુઃખ દૂર કરવાં પડશે.

જીવનમાં જીત મેળવવી હશે તો ઈર્ષ્યા ત્યજવી પડશે, પરિશ્રમ કરવો પડશે અને પાઠમાં એક નિયમ અને સંયમ કેળવવો પડશે.

આ છે ગીતાનો સાર, ઉપનિષદનો સાર, વેદોના સંદેશ અને પ્રભુનો એક નવો આકાર.

તીવ્રતા જીવનમાં, પ્રેમ ભુલાવી દે છે;

અનુકૂળ વ્યવહાર જીવનમાં મીઠાશ આપી દે છે;

ઇચ્છા સાચી જીવનમાં, ઇચ્છામુક્ત કરી દે છે;

અવિનાશી આ જગતમાં, પ્રભુને પમાવી દે છે;

પ્રેમની આશા, પ્રભુનો પ્રેમને સમજાવી દે છે;

હસીન આ મોકામાં જીવની સરળતા આંખને લુભાવી દે છે;

હૈયામાં પ્રેમની ઝંખના, અસીમ કૃપા વરસાવી દે છે;

જીવનની સચ્ચાઈમાં, જીવ પ્રભુને એની અલગતા ભુલાવી દે છે;

કામક્રોધની ભાષામાં, સાચા રાહીને પણ ભરમાવી દે છે;

એકરૂપતાના અહેસાસમાં, એક નવું સર્જન નિભાવી દે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


purāṇōmāṁ ēvī vātō chupāyēlī chē, jēnā rahasyamāṁ kōī khōvāī jāya chē tō ē bharamāī jāya chē.

gupta rahasya, gupta vicārō anē gupta vāṇīmāṁ sarjāyēlī chē ā kathā. chē ēmāṁ tō vēdōnī gāthā.

jē ēnē vāṁcē chē, tē cakita rahī jāya chē. lāgē kē chē ā tō kāmasūtra paṇa chē, ā tō amīrasanī gāthā paṇa chē, anē jīvana jīvavānī gāthā paṇa chē.

kahānīnā mādhyamathī samajāvē chē vēdōnē kēma jīvanamāṁ utāravā.

vēdōnō pāṭha karavāthī vēdō samajātā nathī. saṁskr̥tanē śīkhavāthī prabhu malatā nathī.

vēdōnā rājha samajavāthī ja jīvana pamāya chē, prabhunē malāya chē.

ēnā māṭē samajaṇa sācī, ahaṁnē tyāgī anē saralatānē apanāvavāthī ā vēdō aṁdara āpōāpa ūtarē chē anē jīvanamāṁ jēmatēmathī sulabhatā anē niścalatā ramē chē.

sāra, purāṇa upaniṣada kē vēdanō ē ja chē kē prabhunē pāmavā haśē tō ēmanā jēvuṁ banavuṁ paḍaśē, ēnē pōkāravuṁ paḍaśē, ēmaṇē āpēlāṁ kāryō pūrāṁ karavāṁ paḍaśē, ēnē badhuṁ sōṁpavuṁ paḍaśē, pyārathī ēmanē pōkāravuṁ paḍaśē, muśkēlīmāṁ ēmanē yāda rākhīnē hasavuṁ paḍaśē anē dukhīōnāṁ duḥkha dūra karavāṁ paḍaśē.

jīvanamāṁ jīta mēlavavī haśē tō īrṣyā tyajavī paḍaśē, pariśrama karavō paḍaśē anē pāṭhamāṁ ēka niyama anē saṁyama kēlavavō paḍaśē.

ā chē gītānō sāra, upaniṣadanō sāra, vēdōnā saṁdēśa anē prabhunō ēka navō ākāra.



tīvratā jīvanamāṁ, prēma bhulāvī dē chē;

anukūla vyavahāra jīvanamāṁ mīṭhāśa āpī dē chē;

icchā sācī jīvanamāṁ, icchāmukta karī dē chē;

avināśī ā jagatamāṁ, prabhunē pamāvī dē chē;

prēmanī āśā, prabhunō prēmanē samajāvī dē chē;

hasīna ā mōkāmāṁ jīvanī saralatā āṁkhanē lubhāvī dē chē;

haiyāmāṁ prēmanī jhaṁkhanā, asīma kr̥pā varasāvī dē chē;

jīvananī saccāīmāṁ, jīva prabhunē ēnī alagatā bhulāvī dē chē;

kāmakrōdhanī bhāṣāmāṁ, sācā rāhīnē paṇa bharamāvī dē chē;

ēkarūpatānā ahēsāsamāṁ, ēka navuṁ sarjana nibhāvī dē chē.

Previous
Previous Bhajan
અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;
Next

Next Bhajan
ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;
 
Previous
Previous Gujarati Bhajan
અસીમ કૃપા જ્યારે પ્રભુ વરસાવે છે, ત્યારે પ્રયત્ન પણ ચાલી પડે છે;
Next

Next Gujarati Bhajan
ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;
પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે
First...16491650...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org