Bhajan No. 5632 | Date: 03-Apr-20162016-04-03ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;/bhajan/?title=guruna-charanamam-vasa-e-thayo-jivanano-pravasaગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;

શાંતિના અનુભવનો અહેસાસ, એ છે સદ્દગુણોનો ભાસ.

જ્યાં ચરણમાં રહે ચિત્ત, તો મનડું બને શાંત અને તૃપ્ત;

જ્યાં દિલમાં વસે એમનો પ્રેમ, ત્યાં બને સર્વ સંપૂર્ણ આ ચેન.

દિવ્ય અનુભવનો ભોર, લાવે એ તો આનંદનું એવું જોર;

મંઝિલ મંઝિલ પણ ફીકી પડે, એવો છે એમના અહેસાસનો તોડ.

વ્યતીત થાય છે જીવન એવું, એમના શરણમાં છે અમૃત જેવું;

ન કોઈ ગમ સતાવે, ન કોઈ દુઃખ યાદ અપાવે, એ તો છે દિલની દવાનો એક અદભુત તોડ.

મનોરંજન ભુલાવે, શાંતિ લાવે, પોતાની જાતની ઓળખાણ કરાવે, પ્રભુનાં દર્શન કરાવે, ગુરુચરણમાં છે આ જોર.


ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;


Home » Bhajans » ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;
  1. Home
  2. Bhajans
  3. ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;

ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;


View Original
Increase Font Decrease Font


ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;

શાંતિના અનુભવનો અહેસાસ, એ છે સદ્દગુણોનો ભાસ.

જ્યાં ચરણમાં રહે ચિત્ત, તો મનડું બને શાંત અને તૃપ્ત;

જ્યાં દિલમાં વસે એમનો પ્રેમ, ત્યાં બને સર્વ સંપૂર્ણ આ ચેન.

દિવ્ય અનુભવનો ભોર, લાવે એ તો આનંદનું એવું જોર;

મંઝિલ મંઝિલ પણ ફીકી પડે, એવો છે એમના અહેસાસનો તોડ.

વ્યતીત થાય છે જીવન એવું, એમના શરણમાં છે અમૃત જેવું;

ન કોઈ ગમ સતાવે, ન કોઈ દુઃખ યાદ અપાવે, એ તો છે દિલની દવાનો એક અદભુત તોડ.

મનોરંજન ભુલાવે, શાંતિ લાવે, પોતાની જાતની ઓળખાણ કરાવે, પ્રભુનાં દર્શન કરાવે, ગુરુચરણમાં છે આ જોર.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


gurunā caraṇamāṁ vāsa, ē thayō jīvananō pravāsa;

śāṁtinā anubhavanō ahēsāsa, ē chē saddaguṇōnō bhāsa.

jyāṁ caraṇamāṁ rahē citta, tō manaḍuṁ banē śāṁta anē tr̥pta;

jyāṁ dilamāṁ vasē ēmanō prēma, tyāṁ banē sarva saṁpūrṇa ā cēna.

divya anubhavanō bhōra, lāvē ē tō ānaṁdanuṁ ēvuṁ jōra;

maṁjhila maṁjhila paṇa phīkī paḍē, ēvō chē ēmanā ahēsāsanō tōḍa.

vyatīta thāya chē jīvana ēvuṁ, ēmanā śaraṇamāṁ chē amr̥ta jēvuṁ;

na kōī gama satāvē, na kōī duḥkha yāda apāvē, ē tō chē dilanī davānō ēka adabhuta tōḍa.

manōraṁjana bhulāvē, śāṁti lāvē, pōtānī jātanī ōlakhāṇa karāvē, prabhunāṁ darśana karāvē, gurucaraṇamāṁ chē ā jōra.

Previous
Previous Bhajan
પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે
Next

Next Bhajan
અસીમ કૃપાનો હું વારસદાર છું, એમની કથાનો એક કલાકાર છું;
 
Previous
Previous Gujarati Bhajan
પુરાણોમાં એવી વાતો છુપાયેલી છે, જેના રહસ્યમાં કોઈ ખોવાઈ જાય છે તો એ ભરમાઈ જાય છે
Next

Next Gujarati Bhajan
અસીમ કૃપાનો હું વારસદાર છું, એમની કથાનો એક કલાકાર છું;
ગુરુના ચરણમાં વાસ, એ થયો જીવનનો પ્રવાસ;
First...16511652...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org