Bhajan No. 5591 | Date: 26-Jan-20162016-01-26હાજરી મારી સાબિત કરવાની જરૂર નથી, અંતરનો અવાજ કહે છે/bhajan/?title=hajari-mari-sabita-karavani-jarura-nathi-antarano-avaja-kahe-chheહાજરી મારી સાબિત કરવાની જરૂર નથી, અંતરનો અવાજ કહે છે.

મારો અહેસાસ સહુને આપવાની જરૂર નથી, એ તો મર્યાદા કહે છે.

ઉમ્મીદની ઝલક દેખાડવાની હોતી નથી, એ તો વ્યવહાર કહે છે.

ઉમંગમાં ઝૂમવાની જરૂર નથી, એ તો સદાનંદ કહે છે.

છલકતા જામમાં નાહવાની જરૂર નથી, એ તો પ્રભુનું મિલન કહે છે.

આક્રોશ અને આરોપમાં રહેવાની જરૂર નથી, એ તો સાચું દિલ કહે છે.

જીવનમાં ખામોશીમાં સહન કરવાની જરૂર નથી, એ તો અન્યાય કહે છે.

મિલનની રાહ અને ચાહમાં રડવાની જરૂર નથી, એ તો પ્રિયતમમાં એકરૂપતા કહે છે.

મનના વિચારોની પાછળ દોડવાની જરૂર નથી, એ તો એકાગ્રતા કહે છે.

આચરણમાં છળકપટની જરૂર નથી, એ તો આ પ્રભુની વાણી કહે છે.


હાજરી મારી સાબિત કરવાની જરૂર નથી, અંતરનો અવાજ કહે છે


Home » Bhajans » હાજરી મારી સાબિત કરવાની જરૂર નથી, અંતરનો અવાજ કહે છે
  1. Home
  2. Bhajans
  3. હાજરી મારી સાબિત કરવાની જરૂર નથી, અંતરનો અવાજ કહે છે

હાજરી મારી સાબિત કરવાની જરૂર નથી, અંતરનો અવાજ કહે છે


View Original
Increase Font Decrease Font


હાજરી મારી સાબિત કરવાની જરૂર નથી, અંતરનો અવાજ કહે છે.

મારો અહેસાસ સહુને આપવાની જરૂર નથી, એ તો મર્યાદા કહે છે.

ઉમ્મીદની ઝલક દેખાડવાની હોતી નથી, એ તો વ્યવહાર કહે છે.

ઉમંગમાં ઝૂમવાની જરૂર નથી, એ તો સદાનંદ કહે છે.

છલકતા જામમાં નાહવાની જરૂર નથી, એ તો પ્રભુનું મિલન કહે છે.

આક્રોશ અને આરોપમાં રહેવાની જરૂર નથી, એ તો સાચું દિલ કહે છે.

જીવનમાં ખામોશીમાં સહન કરવાની જરૂર નથી, એ તો અન્યાય કહે છે.

મિલનની રાહ અને ચાહમાં રડવાની જરૂર નથી, એ તો પ્રિયતમમાં એકરૂપતા કહે છે.

મનના વિચારોની પાછળ દોડવાની જરૂર નથી, એ તો એકાગ્રતા કહે છે.

આચરણમાં છળકપટની જરૂર નથી, એ તો આ પ્રભુની વાણી કહે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


hājarī mārī sābita karavānī jarūra nathī, aṁtaranō avāja kahē chē.

mārō ahēsāsa sahunē āpavānī jarūra nathī, ē tō maryādā kahē chē.

ummīdanī jhalaka dēkhāḍavānī hōtī nathī, ē tō vyavahāra kahē chē.

umaṁgamāṁ jhūmavānī jarūra nathī, ē tō sadānaṁda kahē chē.

chalakatā jāmamāṁ nāhavānī jarūra nathī, ē tō prabhunuṁ milana kahē chē.

ākrōśa anē ārōpamāṁ rahēvānī jarūra nathī, ē tō sācuṁ dila kahē chē.

jīvanamāṁ khāmōśīmāṁ sahana karavānī jarūra nathī, ē tō anyāya kahē chē.

milananī rāha anē cāhamāṁ raḍavānī jarūra nathī, ē tō priyatamamāṁ ēkarūpatā kahē chē.

mananā vicārōnī pāchala dōḍavānī jarūra nathī, ē tō ēkāgratā kahē chē.

ācaraṇamāṁ chalakapaṭanī jarūra nathī, ē tō ā prabhunī vāṇī kahē chē.

Previous
Previous Bhajan
અભિવ્યક્ત કેમ કરું કે ગુના પર ગુના કરતા જઈએ અમે;
Next

Next Bhajan
મનુષ્યદેહ જ્યાં હજી મળ્યો નથી, કે બેકાબૂ મન ઊછળે છે;
 
Previous
Previous Gujarati Bhajan
અભિવ્યક્ત કેમ કરું કે ગુના પર ગુના કરતા જઈએ અમે;
Next

Next Gujarati Bhajan
મનુષ્યદેહ જ્યાં હજી મળ્યો નથી, કે બેકાબૂ મન ઊછળે છે;
હાજરી મારી સાબિત કરવાની જરૂર નથી, અંતરનો અવાજ કહે છે
First...16091610...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org