Bhajan No. 5684 | Date: 20-Apr-20232023-04-20જીવજન્તુંને ન મારીએ, એવું ધર્મ કહે છે/bhajan/?title=jivajantunne-na-marie-evum-dharma-kahe-chheજીવજન્તુંને ન મારીએ, એવું ધર્મ કહે છે,

પોતાના અહંકારને મારવો, એવું આધ્યાત્મ કહે છે,

દયા દાનમાં રમવું, એવું ધર્મ કહે છે,

નિઃસ્વાર્થ કાર્યો કરવા, એવું આધ્યાત્મ કહે છે,

સેવા પૂજન કરવું, એવું ધર્મ કહે છે,

અંતરમાં ઊતરવું, એવું આધ્યાત્મ કહે છે.

તપ, જપ, ઉપવાસ કરવા, એવું ધર્મ કહે છે,

જ્ઞાનની અગ્નિનાં તપમાં પ્રભુ નામ સ્મરણ કરવું , એવુ આધ્યાત્મ કહે છે,

ગંગા સ્નાન કરી, તીર્થ યાત્રા કરવી એવું ધર્મ કહે છે,

અંતરધ્યાન થઈ, અંતરની યાત્રા કરવી, એવું આધ્યાત્મ કહે છે,

શાસ્ત્રોમાં લખેલું એ સત્ય છે, એવું ધર્મ કહે છે,

અંતર અનુભૂતિમાં સત્યનું જ્ઞાન થવું જોઈએ, એવું આધ્યાત્મ કહે છે,

તો પછી આ ધર્મના વાદવિવાદ શા માટે, આ અજ્ઞાનતાના ખેલ શા માટે?

એક જ સત્ય છે અને તે છે આત્મજ્ઞાન, તો પછી આ ઝગડ઼ા શા માટે?


જીવજન્તુંને ન મારીએ, એવું ધર્મ કહે છે


Home » Bhajans » જીવજન્તુંને ન મારીએ, એવું ધર્મ કહે છે
  1. Home
  2. Bhajans
  3. જીવજન્તુંને ન મારીએ, એવું ધર્મ કહે છે

જીવજન્તુંને ન મારીએ, એવું ધર્મ કહે છે


View Original
Increase Font Decrease Font


જીવજન્તુંને ન મારીએ, એવું ધર્મ કહે છે,

પોતાના અહંકારને મારવો, એવું આધ્યાત્મ કહે છે,

દયા દાનમાં રમવું, એવું ધર્મ કહે છે,

નિઃસ્વાર્થ કાર્યો કરવા, એવું આધ્યાત્મ કહે છે,

સેવા પૂજન કરવું, એવું ધર્મ કહે છે,

અંતરમાં ઊતરવું, એવું આધ્યાત્મ કહે છે.

તપ, જપ, ઉપવાસ કરવા, એવું ધર્મ કહે છે,

જ્ઞાનની અગ્નિનાં તપમાં પ્રભુ નામ સ્મરણ કરવું , એવુ આધ્યાત્મ કહે છે,

ગંગા સ્નાન કરી, તીર્થ યાત્રા કરવી એવું ધર્મ કહે છે,

અંતરધ્યાન થઈ, અંતરની યાત્રા કરવી, એવું આધ્યાત્મ કહે છે,

શાસ્ત્રોમાં લખેલું એ સત્ય છે, એવું ધર્મ કહે છે,

અંતર અનુભૂતિમાં સત્યનું જ્ઞાન થવું જોઈએ, એવું આધ્યાત્મ કહે છે,

તો પછી આ ધર્મના વાદવિવાદ શા માટે, આ અજ્ઞાનતાના ખેલ શા માટે?

એક જ સત્ય છે અને તે છે આત્મજ્ઞાન, તો પછી આ ઝગડ઼ા શા માટે?



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jīvajantuṁnē na mārīē, ēvuṁ dharma kahē chē,

pōtānā ahaṁkāranē māravō, ēvuṁ ādhyātma kahē chē,

dayā dānamāṁ ramavuṁ, ēvuṁ dharma kahē chē,

niḥsvārtha kāryō karavā, ēvuṁ ādhyātma kahē chē,

sēvā pūjana karavuṁ, ēvuṁ dharma kahē chē,

aṁtaramāṁ ūtaravuṁ, ēvuṁ ādhyātma kahē chē.

tapa, japa, upavāsa karavā, ēvuṁ dharma kahē chē,

jñānanī agnināṁ tapamāṁ prabhu nāma smaraṇa karavuṁ , ēvu ādhyātma kahē chē,

gaṁgā snāna karī, tīrtha yātrā karavī ēvuṁ dharma kahē chē,

aṁtaradhyāna thaī, aṁtaranī yātrā karavī, ēvuṁ ādhyātma kahē chē,

śāstrōmāṁ lakhēluṁ ē satya chē, ēvuṁ dharma kahē chē,

aṁtara anubhūtimāṁ satyanuṁ jñāna thavuṁ jōīē, ēvuṁ ādhyātma kahē chē,

tō pachī ā dharmanā vādavivāda śā māṭē, ā ajñānatānā khēla śā māṭē?

ēka ja satya chē anē tē chē ātmajñāna, tō pachī ā jhagaḍa઼ā śā māṭē?

Previous
Previous Bhajan
સંભાળ તું મારી રાખે છે, પછી તારી પાસે શું માગું?
Next

Next Bhajan
આ તું અને હું મટે તો કાંઈ જાગૃતિ થાય
 
Previous
Previous Gujarati Bhajan
સંભાળ તું મારી રાખે છે, પછી તારી પાસે શું માગું?
Next

Next Gujarati Bhajan
આ તું અને હું મટે તો કાંઈ જાગૃતિ થાય
જીવજન્તુંને ન મારીએ, એવું ધર્મ કહે છે
First...17031704...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org