Bhajan No. 5967 | Date: 20-Feb-20242024-02-20જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે/bhajan/?title=jivanamaranana-a-khelamam-a-sharirani-lachari-takalipha-ape-chheજીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે

પ્રેમ-મોહની આ જાળમાં, આ અસંતોષની પીડા એકલતા આપે છે

માન-અપમાનના આ કાર્યક્રમમાં, આ ભ્રમ અલગતા આપે છે

જ્ઞાન-અજ્ઞાનતાની આ લીલામાં, આ ફેરા બંધનમાં બાંધે છે

લાલચ-દયાના આ ભાવોમાં, આ જીવનમાં સંઘર્ષ ઊભા કરે છે

પાપ-પુણ્યના આ ચલણમાં, આ માનવી કર્મોમાં બંધાય છે

ધન-દોલતની આ દોડમાં, આ જગ આખું મંઝિલને ભૂલે છે

ધર્મ-અધર્મના આ ચક્કરમાં, સંતો વાદ-વિવાદમાં પડે છે

દુનિયા-આધ્યાત્મતાના આ સંકોચમાં, માનવી મિથ્યા શું છે એ ભૂલે છે

સત્ય-અસત્યની આ દુવિધામાં, મનુષ્ય જીવનને સંઘર્ષ બનાવે છે


જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે


Home » Bhajans » જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે
  1. Home
  2. Bhajans
  3. જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે

જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે


View Original
Increase Font Decrease Font


જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે

પ્રેમ-મોહની આ જાળમાં, આ અસંતોષની પીડા એકલતા આપે છે

માન-અપમાનના આ કાર્યક્રમમાં, આ ભ્રમ અલગતા આપે છે

જ્ઞાન-અજ્ઞાનતાની આ લીલામાં, આ ફેરા બંધનમાં બાંધે છે

લાલચ-દયાના આ ભાવોમાં, આ જીવનમાં સંઘર્ષ ઊભા કરે છે

પાપ-પુણ્યના આ ચલણમાં, આ માનવી કર્મોમાં બંધાય છે

ધન-દોલતની આ દોડમાં, આ જગ આખું મંઝિલને ભૂલે છે

ધર્મ-અધર્મના આ ચક્કરમાં, સંતો વાદ-વિવાદમાં પડે છે

દુનિયા-આધ્યાત્મતાના આ સંકોચમાં, માનવી મિથ્યા શું છે એ ભૂલે છે

સત્ય-અસત્યની આ દુવિધામાં, મનુષ્ય જીવનને સંઘર્ષ બનાવે છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


jīvana-maraṇanā ā khēlamāṁ, ā śarīranī lācārī takalīpha āpē chē

prēma-mōhanī ā jālamāṁ, ā asaṁtōṣanī pīḍā ēkalatā āpē chē

māna-apamānanā ā kāryakramamāṁ, ā bhrama alagatā āpē chē

jñāna-ajñānatānī ā līlāmāṁ, ā phērā baṁdhanamāṁ bāṁdhē chē

lālaca-dayānā ā bhāvōmāṁ, ā jīvanamāṁ saṁgharṣa ūbhā karē chē

pāpa-puṇyanā ā calaṇamāṁ, ā mānavī karmōmāṁ baṁdhāya chē

dhana-dōlatanī ā dōḍamāṁ, ā jaga ākhuṁ maṁjhilanē bhūlē chē

dharma-adharmanā ā cakkaramāṁ, saṁtō vāda-vivādamāṁ paḍē chē

duniyā-ādhyātmatānā ā saṁkōcamāṁ, mānavī mithyā śuṁ chē ē bhūlē chē

satya-asatyanī ā duvidhāmāṁ, manuṣya jīvananē saṁgharṣa banāvē chē

Previous
Previous Bhajan
જ્યાં આંસુ વહે છે નયનોમાં, સમજાતું નથી શા માટે?
Next

Next Bhajan
શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ
 
Previous
Previous Gujarati Bhajan
જ્યાં આંસુ વહે છે નયનોમાં, સમજાતું નથી શા માટે?
Next

Next Gujarati Bhajan
શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ
જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે
First...19851986...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org