Bhajan No. 5968 | Date: 21-Feb-20242024-02-21શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ/bhajan/?title=shum-samaya-taro-nathi-vedaphato-jyare-nathi-leto-prabhunum-namaશું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ

શું જીવન તારું નથી વેડફાતું, જ્યારે નથી જાવું તારે પ્રભુને ધામ

શું નિંદર તારી નથી વેડફાતી, જ્યારે નિંદરમાં ના આવે પ્રભુના સ્વપ્ન તમામ

શું પ્રેમ તારો નથી વેડફાતો, જ્યારે એમાં નજર ના આવે પ્રભુનું રસપાન

શું મરણ તારું નથી વેડફાતું, જ્યારે ન મળે પ્રભુનું ધામ

શું જપ તારા નથી વેડફાતા, જ્યારે ન હોય હૈયામાં પ્રભુનું નામ

શું જ્ઞાન તારું નથી વેડફાતું, જ્યારે અજ્ઞાનતામાં રહે પ્રભુનું કામ

શું ધર્મ તારો નથી વેડફાતો, જ્યારે ન થાય એનાથી અંતરધ્યાન

શું વિરહ તારો નથી વેડફાતો, જ્યારે ન હોય એમાં પ્રભુ માટે પ્રાણ

શું અહંકાર તારો નથી વેડફાતો, જ્યારે અજાગૃત રહે પ્રભુ માટે માન


શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ


Home » Bhajans » શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ
  1. Home
  2. Bhajans
  3. શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ

શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ


View Original
Increase Font Decrease Font


શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ

શું જીવન તારું નથી વેડફાતું, જ્યારે નથી જાવું તારે પ્રભુને ધામ

શું નિંદર તારી નથી વેડફાતી, જ્યારે નિંદરમાં ના આવે પ્રભુના સ્વપ્ન તમામ

શું પ્રેમ તારો નથી વેડફાતો, જ્યારે એમાં નજર ના આવે પ્રભુનું રસપાન

શું મરણ તારું નથી વેડફાતું, જ્યારે ન મળે પ્રભુનું ધામ

શું જપ તારા નથી વેડફાતા, જ્યારે ન હોય હૈયામાં પ્રભુનું નામ

શું જ્ઞાન તારું નથી વેડફાતું, જ્યારે અજ્ઞાનતામાં રહે પ્રભુનું કામ

શું ધર્મ તારો નથી વેડફાતો, જ્યારે ન થાય એનાથી અંતરધ્યાન

શું વિરહ તારો નથી વેડફાતો, જ્યારે ન હોય એમાં પ્રભુ માટે પ્રાણ

શું અહંકાર તારો નથી વેડફાતો, જ્યારે અજાગૃત રહે પ્રભુ માટે માન



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


śuṁ samaya tārō nathī vēḍaphātō, jyārē nathī lētō prabhunuṁ nāma

śuṁ jīvana tāruṁ nathī vēḍaphātuṁ, jyārē nathī jāvuṁ tārē prabhunē dhāma

śuṁ niṁdara tārī nathī vēḍaphātī, jyārē niṁdaramāṁ nā āvē prabhunā svapna tamāma

śuṁ prēma tārō nathī vēḍaphātō, jyārē ēmāṁ najara nā āvē prabhunuṁ rasapāna

śuṁ maraṇa tāruṁ nathī vēḍaphātuṁ, jyārē na malē prabhunuṁ dhāma

śuṁ japa tārā nathī vēḍaphātā, jyārē na hōya haiyāmāṁ prabhunuṁ nāma

śuṁ jñāna tāruṁ nathī vēḍaphātuṁ, jyārē ajñānatāmāṁ rahē prabhunuṁ kāma

śuṁ dharma tārō nathī vēḍaphātō, jyārē na thāya ēnāthī aṁtaradhyāna

śuṁ viraha tārō nathī vēḍaphātō, jyārē na hōya ēmāṁ prabhu māṭē prāṇa

śuṁ ahaṁkāra tārō nathī vēḍaphātō, jyārē ajāgr̥ta rahē prabhu māṭē māna

Previous
Previous Bhajan
જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે
Next

Next Bhajan
અંતરની ઓળખાણ આપો રે પ્રભુ, તમારા જેવો બનાવો રે પ્રભુ
 
Previous
Previous Gujarati Bhajan
જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે
Next

Next Gujarati Bhajan
અંતરની ઓળખાણ આપો રે પ્રભુ, તમારા જેવો બનાવો રે પ્રભુ
શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ
First...19851986...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org