Bhajan No. 5634 | Date: 03-Apr-20162016-04-03પવિત્ર બંધનનું વર્ણન કઈ રીતે કરવું?/bhajan/?title=pavitra-bandhananum-varnana-kai-rite-karavumપવિત્ર બંધનનું વર્ણન કઈ રીતે કરવું?

જે બંધનમાં ન કોઈ લેવાદેવાની વાત છે;

જે બંધનમાં ન કંઈ પામવાની કે ખોવાની વાત છે;

જે બંધન જન્મોજન્મથી એમ ને એમ છે;

જે બંધન ન કોઈ ગેર છે, ન કોઈ પરાયું છે;

જે બંધનમાં પ્રેમ અતૂટ છે;

જે બંધનમાં સન્માનની વાતો જળવાઈ છે;

જે બંધનમાં ન કોઈને દોષ અપાય છે;

જે બંધન પૂર્ણતા પર છે;

જે બંધનમાં ન કોઈ બંધન છે;

જે બંધનમાં ન બે છે, જેમાં એકરૂપતા છે;

જે બંધન મુક્તિનો માર્ગ બને છે;

જે બંધનમાં ન કોઈ ગાંઠ છે, ન કોઈ ખોટાપણું છે;

જે બંધનમાં ન ઉદ્વેગ છે;

જે બંધનમાં બીજાની પીડા દૂર કરવાની શક્તિ છે;

જે બંધન મોક્ષ પમાડે છે;

જે બંધનમાં ન કોઈ સંકોચ છે;

જે બંધનમાં ન કોઈ સમય વ્યર્થ છે;

જે બંધનની ગાંઠમાં ન કોઈ ગાંઠ છે;

જે બંધન સાત ફેરાથી પણ પરે છે;

જે બંધન પ્રભુને અઝીઝ છે;

જે બંધનમાં એક મીઠાશ છે;

જે બંધનમાં સ્થાન પ્રથમ ખાલી એના પ્રેમીનું છે;

જે બંધન દિલમાં એક સુકૂન આપે છે;

જે બંધન સમયમાં પણ નવું લાગે છે;

જે બંધનમાં ન કોઈ જન્મ-મરણનો રિશ્તો છે;

જે બંધનમાં સ્વાર્થની કોઈ જ માત્રા નથી;

જે બંધનમાં મુશ્કેલીઓ ના આવી શકે છે;

જે બંધનમાં પ્રેમનું તેજ સદૈવ પ્રગટે છે;

જે બંધનમાં ન કોઈ ધનની લેણદેણ છે;

જે બંધન અવ્યક્ત છે છતાં બધું વ્યક્ત છે;

જે બંધનમાં એક તૃપ્તિ છે;

જે બંધનમાં ના કોઈ રાગદ્વેષ છે;

જે બંધન આખર સુઘી સાથ આપે છે;

જે બંધન કોઈ જ પામી શકે છે;

જે બંધનમાં પ્રભુનું વજૂદ છે;

જે બંધનમાં એકરૂપતાનું સંગ છે.


પવિત્ર બંધનનું વર્ણન કઈ રીતે કરવું?


Home » Bhajans » પવિત્ર બંધનનું વર્ણન કઈ રીતે કરવું?
  1. Home
  2. Bhajans
  3. પવિત્ર બંધનનું વર્ણન કઈ રીતે કરવું?

પવિત્ર બંધનનું વર્ણન કઈ રીતે કરવું?


View Original
Increase Font Decrease Font


પવિત્ર બંધનનું વર્ણન કઈ રીતે કરવું?

જે બંધનમાં ન કોઈ લેવાદેવાની વાત છે;

જે બંધનમાં ન કંઈ પામવાની કે ખોવાની વાત છે;

જે બંધન જન્મોજન્મથી એમ ને એમ છે;

જે બંધન ન કોઈ ગેર છે, ન કોઈ પરાયું છે;

જે બંધનમાં પ્રેમ અતૂટ છે;

જે બંધનમાં સન્માનની વાતો જળવાઈ છે;

જે બંધનમાં ન કોઈને દોષ અપાય છે;

જે બંધન પૂર્ણતા પર છે;

જે બંધનમાં ન કોઈ બંધન છે;

જે બંધનમાં ન બે છે, જેમાં એકરૂપતા છે;

જે બંધન મુક્તિનો માર્ગ બને છે;

જે બંધનમાં ન કોઈ ગાંઠ છે, ન કોઈ ખોટાપણું છે;

જે બંધનમાં ન ઉદ્વેગ છે;

જે બંધનમાં બીજાની પીડા દૂર કરવાની શક્તિ છે;

જે બંધન મોક્ષ પમાડે છે;

જે બંધનમાં ન કોઈ સંકોચ છે;

જે બંધનમાં ન કોઈ સમય વ્યર્થ છે;

જે બંધનની ગાંઠમાં ન કોઈ ગાંઠ છે;

જે બંધન સાત ફેરાથી પણ પરે છે;

જે બંધન પ્રભુને અઝીઝ છે;

જે બંધનમાં એક મીઠાશ છે;

જે બંધનમાં સ્થાન પ્રથમ ખાલી એના પ્રેમીનું છે;

જે બંધન દિલમાં એક સુકૂન આપે છે;

જે બંધન સમયમાં પણ નવું લાગે છે;

જે બંધનમાં ન કોઈ જન્મ-મરણનો રિશ્તો છે;

જે બંધનમાં સ્વાર્થની કોઈ જ માત્રા નથી;

જે બંધનમાં મુશ્કેલીઓ ના આવી શકે છે;

જે બંધનમાં પ્રેમનું તેજ સદૈવ પ્રગટે છે;

જે બંધનમાં ન કોઈ ધનની લેણદેણ છે;

જે બંધન અવ્યક્ત છે છતાં બધું વ્યક્ત છે;

જે બંધનમાં એક તૃપ્તિ છે;

જે બંધનમાં ના કોઈ રાગદ્વેષ છે;

જે બંધન આખર સુઘી સાથ આપે છે;

જે બંધન કોઈ જ પામી શકે છે;

જે બંધનમાં પ્રભુનું વજૂદ છે;

જે બંધનમાં એકરૂપતાનું સંગ છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


pavitra baṁdhananuṁ varṇana kaī rītē karavuṁ?

jē baṁdhanamāṁ na kōī lēvādēvānī vāta chē;

jē baṁdhanamāṁ na kaṁī pāmavānī kē khōvānī vāta chē;

jē baṁdhana janmōjanmathī ēma nē ēma chē;

jē baṁdhana na kōī gēra chē, na kōī parāyuṁ chē;

jē baṁdhanamāṁ prēma atūṭa chē;

jē baṁdhanamāṁ sanmānanī vātō jalavāī chē;

jē baṁdhanamāṁ na kōīnē dōṣa apāya chē;

jē baṁdhana pūrṇatā para chē;

jē baṁdhanamāṁ na kōī baṁdhana chē;

jē baṁdhanamāṁ na bē chē, jēmāṁ ēkarūpatā chē;

jē baṁdhana muktinō mārga banē chē;

jē baṁdhanamāṁ na kōī gāṁṭha chē, na kōī khōṭāpaṇuṁ chē;

jē baṁdhanamāṁ na udvēga chē;

jē baṁdhanamāṁ bījānī pīḍā dūra karavānī śakti chē;

jē baṁdhana mōkṣa pamāḍē chē;

jē baṁdhanamāṁ na kōī saṁkōca chē;

jē baṁdhanamāṁ na kōī samaya vyartha chē;

jē baṁdhananī gāṁṭhamāṁ na kōī gāṁṭha chē;

jē baṁdhana sāta phērāthī paṇa parē chē;

jē baṁdhana prabhunē ajhījha chē;

jē baṁdhanamāṁ ēka mīṭhāśa chē;

jē baṁdhanamāṁ sthāna prathama khālī ēnā prēmīnuṁ chē;

jē baṁdhana dilamāṁ ēka sukūna āpē chē;

jē baṁdhana samayamāṁ paṇa navuṁ lāgē chē;

jē baṁdhanamāṁ na kōī janma-maraṇanō riśtō chē;

jē baṁdhanamāṁ svārthanī kōī ja mātrā nathī;

jē baṁdhanamāṁ muśkēlīō nā āvī śakē chē;

jē baṁdhanamāṁ prēmanuṁ tēja sadaiva pragaṭē chē;

jē baṁdhanamāṁ na kōī dhananī lēṇadēṇa chē;

jē baṁdhana avyakta chē chatāṁ badhuṁ vyakta chē;

jē baṁdhanamāṁ ēka tr̥pti chē;

jē baṁdhanamāṁ nā kōī rāgadvēṣa chē;

jē baṁdhana ākhara sughī sātha āpē chē;

jē baṁdhana kōī ja pāmī śakē chē;

jē baṁdhanamāṁ prabhunuṁ vajūda chē;

jē baṁdhanamāṁ ēkarūpatānuṁ saṁga chē.

Previous
Previous Bhajan
અસીમ કૃપાનો હું વારસદાર છું, એમની કથાનો એક કલાકાર છું;
Next

Next Bhajan
બંધનો છૂટે છે, બંધનો તૂટે છે, જીવનની દોર ક્યારે છૂટે છે?
 
Previous
Previous Gujarati Bhajan
અસીમ કૃપાનો હું વારસદાર છું, એમની કથાનો એક કલાકાર છું;
Next

Next Gujarati Bhajan
બંધનો છૂટે છે, બંધનો તૂટે છે, જીવનની દોર ક્યારે છૂટે છે?
પવિત્ર બંધનનું વર્ણન કઈ રીતે કરવું?
First...16531654...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org