Bhajan No. 5900 | Date: 26-Jan-20242024-01-26સમયના પરિવર્તન મુજબ ચાલવું પડ઼ે છે/bhajan/?title=samayana-parivartana-mujaba-chalavum-padae-chheસમયના પરિવર્તન મુજબ ચાલવું પડ઼ે છે,

એકાંતમાં અંતરમાં ઊતરવું પડ઼ે છે.

વિશ્વાસથી જીવન વ્યતિત કરવું પડે છે,

ધ્યાનમાં રહી ખૂદની ઓળખાણ કરવી પડે છે.

આવવાવાળો સમય ખરાબ છે, એવું લોકો કહે છે,

યુગ પરિવર્તન તો અંતરની સોચમાં છે.

જે ધર્મ પર ચાલે છે, ત્યાં જ સતયુગ છે,

અને જે અધર્મને આચરે છે, ત્યાં જ કળયુગ છે.

વિશ્વ આખાની સોચ, એ યુગને બદલાવે છે,

અને ઈશ્વરની ખોજ જ સતયુગ સ્થાપે છે.


સમયના પરિવર્તન મુજબ ચાલવું પડ઼ે છે


Home » Bhajans » સમયના પરિવર્તન મુજબ ચાલવું પડ઼ે છે
  1. Home
  2. Bhajans
  3. સમયના પરિવર્તન મુજબ ચાલવું પડ઼ે છે

સમયના પરિવર્તન મુજબ ચાલવું પડ઼ે છે


View Original
Increase Font Decrease Font


સમયના પરિવર્તન મુજબ ચાલવું પડ઼ે છે,

એકાંતમાં અંતરમાં ઊતરવું પડ઼ે છે.

વિશ્વાસથી જીવન વ્યતિત કરવું પડે છે,

ધ્યાનમાં રહી ખૂદની ઓળખાણ કરવી પડે છે.

આવવાવાળો સમય ખરાબ છે, એવું લોકો કહે છે,

યુગ પરિવર્તન તો અંતરની સોચમાં છે.

જે ધર્મ પર ચાલે છે, ત્યાં જ સતયુગ છે,

અને જે અધર્મને આચરે છે, ત્યાં જ કળયુગ છે.

વિશ્વ આખાની સોચ, એ યુગને બદલાવે છે,

અને ઈશ્વરની ખોજ જ સતયુગ સ્થાપે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


samayanā parivartana mujaba cālavuṁ paḍa઼ē chē,

ēkāṁtamāṁ aṁtaramāṁ ūtaravuṁ paḍa઼ē chē.

viśvāsathī jīvana vyatita karavuṁ paḍē chē,

dhyānamāṁ rahī khūdanī ōlakhāṇa karavī paḍē chē.

āvavāvālō samaya kharāba chē, ēvuṁ lōkō kahē chē,

yuga parivartana tō aṁtaranī sōcamāṁ chē.

jē dharma para cālē chē, tyāṁ ja satayuga chē,

anē jē adharmanē ācarē chē, tyāṁ ja kalayuga chē.

viśva ākhānī sōca, ē yuganē badalāvē chē,

anē īśvaranī khōja ja satayuga sthāpē chē.

Previous
Previous Bhajan
ધ્યાનથી જોશો તો મારું સ્વરૂપ કોઈ છે જ નહીં
Next

Next Bhajan
સોનું હોય તો તપાવવું પડે, પ્રેમ હોય તો નિભાવવો પડે
 
Previous
Previous Gujarati Bhajan
ધ્યાનથી જોશો તો મારું સ્વરૂપ કોઈ છે જ નહીં
Next

Next Gujarati Bhajan
સોનું હોય તો તપાવવું પડે, પ્રેમ હોય તો નિભાવવો પડે
સમયના પરિવર્તન મુજબ ચાલવું પડ઼ે છે
First...19171918...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org