Bhajan No. 5964 | Date: 18-Feb-20242024-02-18સત્યવચન જે બોલે છે, એવું કરે, એવું જરૂરી નથી/bhajan/?title=satyavachana-je-bole-chhe-evum-kare-evum-jaruri-nathiસત્યવચન જે બોલે છે, એવું કરે, એવું જરૂરી નથી

પ્રેમ જે કરે છે, એ બતાડ઼ે, એવું જરૂરી નથી

શાંત જે રહે છે, એ દુશ્મની ન કરે, એવુ જરૂરી નથી

આનંદમાં જે રહે છે, એ નાચે, એવું જરૂરી નથી

ધ્યાન જે કરે છે, એ ઈચ્છામુક્ત છે, એવું જરૂરી નથી

વ્યાયામ જે કરે છે, એ તંદુરસ્ત રહે, એવું જરૂરી નથી

સ્નાન જે કરે છે, એ મન ચોખું રાખે, એવું જરૂરી નથી

ભક્તિ જે કરે છે, એ પ્રભુ પાસે નહીં માગે, એવું જરૂરી નથી

જીવનમાં જે ન મુશ્કુરાય, એ પરેશાન છે, એવું જરૂરી નથી

જે પ્રભુને પામે છે, એની આદતોથી ખબર પડે, એવું જરૂરી નથી


સત્યવચન જે બોલે છે, એવું કરે, એવું જરૂરી નથી


Home » Bhajans » સત્યવચન જે બોલે છે, એવું કરે, એવું જરૂરી નથી
  1. Home
  2. Bhajans
  3. સત્યવચન જે બોલે છે, એવું કરે, એવું જરૂરી નથી

સત્યવચન જે બોલે છે, એવું કરે, એવું જરૂરી નથી


View Original
Increase Font Decrease Font


સત્યવચન જે બોલે છે, એવું કરે, એવું જરૂરી નથી

પ્રેમ જે કરે છે, એ બતાડ઼ે, એવું જરૂરી નથી

શાંત જે રહે છે, એ દુશ્મની ન કરે, એવુ જરૂરી નથી

આનંદમાં જે રહે છે, એ નાચે, એવું જરૂરી નથી

ધ્યાન જે કરે છે, એ ઈચ્છામુક્ત છે, એવું જરૂરી નથી

વ્યાયામ જે કરે છે, એ તંદુરસ્ત રહે, એવું જરૂરી નથી

સ્નાન જે કરે છે, એ મન ચોખું રાખે, એવું જરૂરી નથી

ભક્તિ જે કરે છે, એ પ્રભુ પાસે નહીં માગે, એવું જરૂરી નથી

જીવનમાં જે ન મુશ્કુરાય, એ પરેશાન છે, એવું જરૂરી નથી

જે પ્રભુને પામે છે, એની આદતોથી ખબર પડે, એવું જરૂરી નથી



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


satyavacana jē bōlē chē, ēvuṁ karē, ēvuṁ jarūrī nathī

prēma jē karē chē, ē batāḍa઼ē, ēvuṁ jarūrī nathī

śāṁta jē rahē chē, ē duśmanī na karē, ēvu jarūrī nathī

ānaṁdamāṁ jē rahē chē, ē nācē, ēvuṁ jarūrī nathī

dhyāna jē karē chē, ē īcchāmukta chē, ēvuṁ jarūrī nathī

vyāyāma jē karē chē, ē taṁdurasta rahē, ēvuṁ jarūrī nathī

snāna jē karē chē, ē mana cōkhuṁ rākhē, ēvuṁ jarūrī nathī

bhakti jē karē chē, ē prabhu pāsē nahīṁ māgē, ēvuṁ jarūrī nathī

jīvanamāṁ jē na muśkurāya, ē parēśāna chē, ēvuṁ jarūrī nathī

jē prabhunē pāmē chē, ēnī ādatōthī khabara paḍē, ēvuṁ jarūrī nathī

Previous
Previous Bhajan
દર્શનની વાટ જોતો આ જીવ
Next

Next Bhajan
ગુરુતત્ત્વની ઓળખાણ તો હૃદયના સ્પર્શથી મળે છે
 
Previous
Previous Gujarati Bhajan
દર્શનની વાટ જોતો આ જીવ
Next

Next Gujarati Bhajan
ગુરુતત્ત્વની ઓળખાણ તો હૃદયના સ્પર્શથી મળે છે
સત્યવચન જે બોલે છે, એવું કરે, એવું જરૂરી નથી
First...19811982...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org