Bhajan No. 5593 | Date: 26-Jan-20162016-01-26સોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?/bhajan/?title=sochamam-kema-chhe-manavi-ke-a-kema-thasheસોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?

હેરાન કેમ છે માનવી, કે આ કેવી રીતે થશે?

અફસોસમાં કેમ છે માનવી, કે આ કઈ રીતે સુધરશે?

અનાર્ય વર્તનમાં કેમ છે માનવી, કે આ ક્યારે બંધ થશે?

જ્યાં નથી કોઈ શક્યતા એના હાથમાં, તો શું થશે?

ઇચ્છાની વિરુદ્ધ ચાલવું પડે, આવું તો બધે છે;

વિશ્વાસ જ્યાં પ્રભુ પર ખીલે છે, ત્યાં નવી રાહ મળે છે;

પ્રશ્ન વિના જ્યાં ચાલીએ છીએ, ત્યાં નવી સોચ મળે છે;

પ્રભુને સોંપ્યા વિના સંભવ નથી, પછી બધું સંભવ થાય છે;

અગણિત રસ્તા ખૂલે છે, હાલતમાં પરિવર્તન થાય છે;

સોચ આપણી બદલાય છે, જોવાની દ્રષ્ટિ બદલાય છે;

સમતા અને ચેન મળે છે, બસ એનો સાથ અને વિશ્વાસ મળે છે.


સોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?


Home » Bhajans » સોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?
  1. Home
  2. Bhajans
  3. સોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?

સોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?


View Original
Increase Font Decrease Font


સોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?

હેરાન કેમ છે માનવી, કે આ કેવી રીતે થશે?

અફસોસમાં કેમ છે માનવી, કે આ કઈ રીતે સુધરશે?

અનાર્ય વર્તનમાં કેમ છે માનવી, કે આ ક્યારે બંધ થશે?

જ્યાં નથી કોઈ શક્યતા એના હાથમાં, તો શું થશે?

ઇચ્છાની વિરુદ્ધ ચાલવું પડે, આવું તો બધે છે;

વિશ્વાસ જ્યાં પ્રભુ પર ખીલે છે, ત્યાં નવી રાહ મળે છે;

પ્રશ્ન વિના જ્યાં ચાલીએ છીએ, ત્યાં નવી સોચ મળે છે;

પ્રભુને સોંપ્યા વિના સંભવ નથી, પછી બધું સંભવ થાય છે;

અગણિત રસ્તા ખૂલે છે, હાલતમાં પરિવર્તન થાય છે;

સોચ આપણી બદલાય છે, જોવાની દ્રષ્ટિ બદલાય છે;

સમતા અને ચેન મળે છે, બસ એનો સાથ અને વિશ્વાસ મળે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


sōcamāṁ kēma chē mānavī, kē ā kēma thaśē?

hērāna kēma chē mānavī, kē ā kēvī rītē thaśē?

aphasōsamāṁ kēma chē mānavī, kē ā kaī rītē sudharaśē?

anārya vartanamāṁ kēma chē mānavī, kē ā kyārē baṁdha thaśē?

jyāṁ nathī kōī śakyatā ēnā hāthamāṁ, tō śuṁ thaśē?

icchānī viruddha cālavuṁ paḍē, āvuṁ tō badhē chē;

viśvāsa jyāṁ prabhu para khīlē chē, tyāṁ navī rāha malē chē;

praśna vinā jyāṁ cālīē chīē, tyāṁ navī sōca malē chē;

prabhunē sōṁpyā vinā saṁbhava nathī, pachī badhuṁ saṁbhava thāya chē;

agaṇita rastā khūlē chē, hālatamāṁ parivartana thāya chē;

sōca āpaṇī badalāya chē, jōvānī draṣṭi badalāya chē;

samatā anē cēna malē chē, basa ēnō sātha anē viśvāsa malē chē.

Previous
Previous Bhajan
મનુષ્યદેહ જ્યાં હજી મળ્યો નથી, કે બેકાબૂ મન ઊછળે છે;
Next

Next Bhajan
નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ
 
Previous
Previous Gujarati Bhajan
મનુષ્યદેહ જ્યાં હજી મળ્યો નથી, કે બેકાબૂ મન ઊછળે છે;
Next

Next Gujarati Bhajan
નિર્જીવ જ્યાં જીવંત બને છે, એને ચમત્કાર ગણીએ છીએ
સોચમાં કેમ છે માનવી, કે આ કેમ થશે?
First...16111612...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org