Bhajan No. 5600 | Date: 31-Jan-20162016-01-31સોચમાં ન પડતા, કે કોણ શું પામશે?/bhajan/?title=sochamam-na-padata-ke-kona-shum-pamasheસોચમાં ન પડતા, કે કોણ શું પામશે?

મનાશે ના એવું થશે, સોચની બહાર એવી ગાથા થશે.

જે સ્વીકાર કરી શકે છે બધું, એવી રાહ પર એને અનુભવ મળશે.

દીવાનગી દેખાડાતી નથી, ઈશ્વરને સમજી શકાતો નથી;

આરામ અને ચેનને મંઝિલ જે સમજે, એ તો ભરમાયા વિના રહેતો નથી.

સાચી રાહ એ જ છે, જે પ્રાપ્ત કરાવે પ્રભુને; સાચો વ્યવહાર એ જ છે, જે બોલાવે પ્રભુને.

મંઝિલની ચાહ પણ શું રાખવી, જ્યાં મંઝિલ પણ આવે દોડી-દોડીને.

ગુના ન કરતા એમને જજ કરવાનું, પ્રભુની વાતો તો છે અમૂર્તમાં;

ગ્રંથોએ પણ સાચી વાતોને ગુપ્ત રાખી, પડદા આપ્યા તો લાગે ચરિત્રહિન સંતો આ જગમાં.

સાર જે સમજી શકે, રહસ્યો ખૂલે તો એના જીવનમાં, અમૃતનું પાન મળે એને તો પ્રભુમાં.


સોચમાં ન પડતા, કે કોણ શું પામશે?


Home » Bhajans » સોચમાં ન પડતા, કે કોણ શું પામશે?
  1. Home
  2. Bhajans
  3. સોચમાં ન પડતા, કે કોણ શું પામશે?

સોચમાં ન પડતા, કે કોણ શું પામશે?


View Original
Increase Font Decrease Font


સોચમાં ન પડતા, કે કોણ શું પામશે?

મનાશે ના એવું થશે, સોચની બહાર એવી ગાથા થશે.

જે સ્વીકાર કરી શકે છે બધું, એવી રાહ પર એને અનુભવ મળશે.

દીવાનગી દેખાડાતી નથી, ઈશ્વરને સમજી શકાતો નથી;

આરામ અને ચેનને મંઝિલ જે સમજે, એ તો ભરમાયા વિના રહેતો નથી.

સાચી રાહ એ જ છે, જે પ્રાપ્ત કરાવે પ્રભુને; સાચો વ્યવહાર એ જ છે, જે બોલાવે પ્રભુને.

મંઝિલની ચાહ પણ શું રાખવી, જ્યાં મંઝિલ પણ આવે દોડી-દોડીને.

ગુના ન કરતા એમને જજ કરવાનું, પ્રભુની વાતો તો છે અમૂર્તમાં;

ગ્રંથોએ પણ સાચી વાતોને ગુપ્ત રાખી, પડદા આપ્યા તો લાગે ચરિત્રહિન સંતો આ જગમાં.

સાર જે સમજી શકે, રહસ્યો ખૂલે તો એના જીવનમાં, અમૃતનું પાન મળે એને તો પ્રભુમાં.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


sōcamāṁ na paḍatā, kē kōṇa śuṁ pāmaśē?

manāśē nā ēvuṁ thaśē, sōcanī bahāra ēvī gāthā thaśē.

jē svīkāra karī śakē chē badhuṁ, ēvī rāha para ēnē anubhava malaśē.

dīvānagī dēkhāḍātī nathī, īśvaranē samajī śakātō nathī;

ārāma anē cēnanē maṁjhila jē samajē, ē tō bharamāyā vinā rahētō nathī.

sācī rāha ē ja chē, jē prāpta karāvē prabhunē; sācō vyavahāra ē ja chē, jē bōlāvē prabhunē.

maṁjhilanī cāha paṇa śuṁ rākhavī, jyāṁ maṁjhila paṇa āvē dōḍī-dōḍīnē.

gunā na karatā ēmanē jaja karavānuṁ, prabhunī vātō tō chē amūrtamāṁ;

graṁthōē paṇa sācī vātōnē gupta rākhī, paḍadā āpyā tō lāgē caritrahina saṁtō ā jagamāṁ.

sāra jē samajī śakē, rahasyō khūlē tō ēnā jīvanamāṁ, amr̥tanuṁ pāna malē ēnē tō prabhumāṁ.

Previous
Previous Bhajan
કર્મના લેખ લખીને કર્મ ભુંસાતાં નથી;
Next

Next Bhajan
ફાયદાની વાતો શું કરો છો જ્યાં પ્રેમના સૂર પુરાય છે;
 
Previous
Previous Gujarati Bhajan
કર્મના લેખ લખીને કર્મ ભુંસાતાં નથી;
Next

Next Gujarati Bhajan
ફાયદાની વાતો શું કરો છો જ્યાં પ્રેમના સૂર પુરાય છે;
સોચમાં ન પડતા, કે કોણ શું પામશે?
First...16191620...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org